________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩)
જે પ્રાણી આમન વાળી, અન્ય વસ્તુઓમાંથી ચિત્ત ખેચી, આમ'ના અસંખ્ય ત પ્રદેશમાં ચિત્તને સ્થાપી, પર સ`બ'ધી સકલ્પ વિકલ્પ તેને ત્યાગ કરી, તદાકાર વૃત્તિથી શુદ્ધાત્મ સ્વરૂપનુ' ધ્યાન કરે છે, તે ભવ્યજીવ અનેક મત વાદિતા વિશ્રમ મમત્વરૂપે જાળમાં ફસાઈ જા નથી. આ મતત્ત્વ વિના, અન્ય વાળ પ્રપંચ જાણવા, એમ નિશ્ચયનયથી આમસ્વરૂપજ હૃદયમાં ઇચ્છે. જે ભવ્ય પ્રાણીએ વિવેકથી ઉપ:દ્ધેય, સાથ્ય, સામાં સાર, આત્મધ્યાન સબંધી પક્ષ ચણુ કર્યો છે, તેજ આત્મતત્વ જ્ઞાની કહેવા-માટે બોલવું, પુછ્યું, ઇત્યાદિ સર્વાં કાર્ય આ-ત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે કરવું.
शरीरे वाचि चात्मानं संवते वाक्शरीरयोः ॥ भ्रान्तोऽभ्रान्तः पुनस्तखं पृथगेषां नित्रुध्यते ॥ ५४ ॥
અથ:-વાણી અને શરીર એ આત્મા, એમ જેને શ્રાન્તિ છે તે વાણી તથા શરીરને આત્મા માને છે. અને અભ્રાન્ત છે તે શરીર તથા વાણીથી આત્મતત્ત્વને પૃથક્ જાણે છે.—
વિવેચનઃવાણી અને શરીરને આત્મા જાણુવારૂપ જેને ભ્રાન્તિ છે તેવા અહિરાત્મા તે, વાણી અને કાયાને આત્મા જાણે છે. પણ યથાર્થ આત્મસ્વરૂપને જાણનાર તે પીર અને વાણી શ્રી આત્માને પૃથક્ બરાબર જાણે છે,
:
For Private And Personal Use Only