________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ )
न तदस्तीन्द्रियार्थेषु यत्क्षमेकरमात्मनः ॥ तथापि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ॥ ५५ ॥
અર્થ :-ઇન્દ્રિયામાં એવું કાંઈ નથી કે જે આત્માને ક્ષેમકર ટાય તે, પણ ખાલ અજ્ઞાન ભાવનાથી તેમાંજ રમે છે.
ભાવાથ:--પાંચ ઇન્દ્રિયોના વિષયમાં એવું કઇ નથી કે જે આત્માને કલ્યાણકારી હાય; તા પણ અહિરાત્મા ભૂડની પેઠે વિવેક રહીત તેમાંજ રાચીમાચીને રમે છે. તેમાં અજ્ઞાન ભાવના તેજ કારણ છે. અજ્ઞાનથી આત્મા પણ જડ જેવા અની ગયા છે. શ્રી યશેવિજયજી ઉપાધ્યાય કહે છે કે
हूं एनो एह माहरो, ए हुं एणी बुद्धि || ચેતન ગટતા અનુમયે, ન વિમાસે શુદ્ધિ—ગતમત્તત્ત્વ ?
એ મારૂ, હું એને છું, એવી જડની સાથે મેદબુદ્ધિ થવાથી આત્મા જડતાને અનુભવે છે. કંઈ પાતાની શુદ્ધિ કરી શકા નથી. માટે અજ્ઞાનભાવનારૂપ અંધકારના જ્ઞાનરૂપ સૂર્યથી નાશ કરવા યોગ્ય છે. અનાદિકાળથી આત્મા ઈન્દ્ર ચેના વશમાં પડી, કર્મીષ્ટકની વણાઓને ગ્રહણ કરી અનેક પ્રકારનાં શરીરો ધારણ કરી, છેદન, ભેદન, શેક, વિયેાગ, ક્ષુધા, પિપાસા, વધ, ધન, જન્મ, જરા. મર નાં ભયંકર દુઃખા પામે છે. માટે ભવ્ય જીવે પાંચેન્દ્રિય
For Private And Personal Use Only