________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) વિથોથી દૂર રહી આમસ્વરૂપમાં સ્થિતિ કરવી.
नहि कछु इन्द्रियविषयमें चेतन· हितकार ॥ लोभीजन तामें रमै अंधो मोह अंधार ॥५०॥
ભાવાર્થ--પંચાવનમાં કલેકમાં આને અર્થ સમાઈ જાય છે. ઈન્દ્રિય વિષયમાં ચેતનને કંઈ લાભ નથી. લોભી પુરૂષે પર પુદ્ગલમાં રમે છે. મેહ રૂપ અંધકારમાં અને જ્ઞાનથી અંધ બનેલા કંઈ હિતાહિત જોઈ શકતા નથી. કસ્તુરી મૃગ પિતાની હૂંટીમાં કસ્તુરી છે તે જા. ણ નથી, તેથી અન્યત્રથી સુવાસના આવે છે, એવી બ્રા તિથી વનમાં દોડે છે; તેમ અજ્ઞાની જીવ મેહથી પર વસ્તુમાં સુખની ભ્રાન્તિથી રાચી રહે છે. અહો! અહે! મેહનું કેટલું બધું જોર છે કે મનુષ્યાવતારમાં પણ સશુરૂ સમજાવે છે તે પણ સમજી શક્યું નથી. અને વિષ્ટાના કીડાની પેઠે અહર્નિશ પરભાવમાં અમૂલ્ય આયુષ્ય વ્યર્થ ગાળે છે. અહો ! ભવ્ય જીવ! હવે તું મનુષ્ય જન્મ પામી જીવનની સાફલ્યતા કર, સંસારનું વિષમ બીજ અજ્ઞાન તેને જ્ઞાનાગ્નિથી બાળી ભમ કર. સર્વ સંગથી આ ત્માને ભિન્ન દેખ. સ્વમ સમાન બ્રાનિ જનક સંસારની મેહુ માયાને આધિન થા નહિ. તારા પિતાના સ્વરૂપમાં સદાકાળ રહે. વિચારથી સમજો કે જે મુક્તિ પામ્યા, પામે છે, અને પામશે, તે સર્વ પિતાના સ્વરૂપમાં રમણતા કર
સાનિક
રૂમ
તાર?
For Private And Personal Use Only