________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) અડર્નિશ બોલવામાં પ્રવૃત્ત રહે છે. કેટલાક સ્ત્રીનું વર્ણન કરી જીભનું સાકય સમજે છે, કેટલાક લોકો હિંદુસ્થાન અમેરિકાને પિતાને દેશમાતી દેશાભિમાનથી અનેક પ્રકારનાં ભાષણ આપે છે, કેટલાક કવિ ઠઠ્ઠા મશ્કરીમાં આ નંદ ઉત્પન્ન કરાવવા અનેક પ્રકારની કવિતાઓ ગાય છે, એમ વાળ વૈષની વૃદ્ધિકારક જગતના જીવોનું બોલવું આત્મ હિતકર નથી; અથાત્ તે સર્વ નિષ્ફલ છે. તેથી આત્મિક લાભ મળતો નથી. મારે તેવા પ્રકારનું બોલવું તે યુક્ત નથી–જેથી અબોધતા ટળે, અને બોધની પ્રાપ્તિ થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, એવું જ બોલવું, શા પણ તેવાજ પ્રકારનાં વાંચવાં કે જેથી આમ જ્ઞાન થાય- આયુષ્ય અ૫ તેમાં તેમાં સારામાં સાર આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી સ્વસ્વરૂપમાં રમણના કરવી તેજ છે. પિતાની જીભને લવ લવ કરતી વાવી, વિકથા કરવામાં નકામે દીવસ ગાળ નહિ. વાતે કરવી તે પણ આત્મ સંબંધી કરવી, કારણ કે સારમાં સાર આત્મા છે. આત્મજ્ઞાનનાં પુસ્તકો વાંચવાં, પૃ
ચ્છા કરવી, વળી તેનું પરાવર્તન કરી જવું. વળી તે આ મરાન વાતની અનુપ્રેક્ષા કરવી. આત્માનું જ ધ્યાન કરવું. શ્રી આનંદઘનજી કહે છે કે– आतमध्यान करे जो कोउ सो फिर इणमें नावे ॥ वागजाल बीजें सह जाणो एह तत्वे चित्त चामुनिसुव्रत।
For Private And Personal Use Only