________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૧ )
ગ્રહણ થતું નથી. ઘાતી કર્મનું ગ્રહુ અશુદ્ધ પરિણતિ ના સદ્ભાવે છે. તેરમા ગુડાણે કેવલીને કર્મના બ`ધ થાય છે; તે વેદનીય કર્મના બુધ સમજવા. પ્રથમ સમયે કર્મ વેદ છે, અને ત્રીજા સમયે કુમ નિર્જરાવે છે. કાઇ કહેશે કે ત્યારે તેરમા ગુઠાણે કર્મના અંધ થાય છે ત્યારે ત્યાં વર્તતા એવા કેટ્ટીને અશુદ્ધ પરિણિત હાય કે કેમ ! તેના ઉત્તરમાં સમાધાન કે રાગ, દ્વેષ, અજ્ઞાન, પ્ર માદ, માર્દિકના સદ્ભાવે અશુદ્ધ પરિણિત કહેવાય છે; તેરમામુણ્ડાણે વર્તતા એવા કેવલીને રાગ દ્વેષ માડુ પ્રમાદાર્દિક દોષ નથી; અર્થાત્ કેલીએ ઘાતકી કનેા ક્ષય કર્યાં છે, તેથી અશુદ્ધ પરિણતિને તેમણે નાશ કર્યાં છે, ત્યારે તેરમા ગુડાણે કમા બધ શાથી થાય છે, તેના ઉત્તરમાં કડુવાનું કે ત્યાં યાગથી અંધ છે. અને વેદનીય રૂપ અઘાતી કર્મના બંધ કઇ હીસાબમાં નથી. તેથી ક’ઇ જન્મ જરા મરણના ફેરા પ્રાપ્ત થતા નથી.
અશુદ્ધ પરિણતિથી આત્મા કર્મનું ગ્રહણ કરે છે; અને જ્યારે અત્મા શુદ્ધ પરિષ્કૃતિનુ સેવન કરે છે, ત્યારે તે કમ ગ્રહણ કરતે નથી. ભેદ જ્ઞાનથી અન્તરાત્મા થતાં, આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ થાય છે. અને પેતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ થતાં, કમના નાશ કરી, આ ત્મા પરમાત્મરૂપ પ્રકાશે છે, શુદ્ધ પરિણતિ અને અશુદ્ધ
For Private And Personal Use Only