________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૦) શક્તિ રહી છે કે તે સંયને પિતાના ભણી આકર્ષે છે. તેમ આત્માની અશુદ્ધ પરિણતિમાં સ્વભાવેજ એવી શક્તિ રહી છે કે તે પુદ્ગલ સકંધને ખેંચી કમરૂપે પરિણાવે છે, પુગલ સ્કન્ધ પણ કર્મરૂપ પરિણમે છે, વળી કહ્યું કે પુદ્ગલ સ્કંધ છે તે તે અચેતન છે તેથી તે કંઈ સમજતું નથી તે તે આત્મગુણોને શી રીતે ઘાત કરી શકે, તેના ઉત્તરમાં કહેવાનું કે તાલપુટ વિષના પરમાણુઓ અચેતન છે, તેનામાં બીજાને ઘાત કરે એવી સમજણ નથી, છતાં જે કઈ તાલપુટ વિષ ભક્ષણ કરે છે, તે તે તાલપુટ વિષની શક્તિથી તુરત પ્રાણ છેડી દે છે. તેવી રીતે કર્મ પણ અચેતન છે પણ તે જેને લાગે છે, તેના આત્માના ગુણનું આચ્છાદન કરે છે. અને તેથી આત્માના ગુણે તિરસાવે વર્તે છે, તેથી આત્મગુણેને ઘાત કર્યો એમ કહેવાય છે. કર્મ શું જાણે કે હું આત્માને લાગું? તેના ઉત્તરમાં સમજવાનું કે કર્મ તે અચેતન છે તેથી તે કંઈ સમજી શકતું નથી, પણ લેહચુંબક તથા સંયના દ્રષ્ટાન્ત પ્રમાણે, આ ત્માની અશુદ્ધ પરિણતિમાં કર્મ ખેંચવાની શક્તિ રહી છે
પિોતાની શક્તિથી અશુદ્ધ પરિણતિ કર્મનાં દળીયાં ખેંચી અમાત્માની સાથે અકર્મ રૂપે પરિણભાવે છે. પુદ્ર ગળ રૂપ જે કર્યું તે પિતાની મેળે કંઈ લાગી શકતું નથી. અશુદ્ધ પરિણતિને જ્યારે નાશ થાય છે, ત્યારે કર્મનું
For Private And Personal Use Only