________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
નહીં ફક્ત મોક્ષમાર્ગમાં માચી રહે. અને તેમાંજ લયલીનતાથી નાચી રહે. તેજ આત્મજ્ઞાની જાણવા. || ક્ષેધ છંદુ |
बाहिर अंतर परमए आतम परिणति तीन देहादिक आतमभरम वहिरातम बहुदीन ॥ ७ ॥
વિવેચનઃ-મહિરાત્મા, અંતરાત્મા અને પર માત્મા એ રીતે આત્માની ત્રણ પરિણતિ છે, તેમાં પ્રથમ દે, ધાણી, મન વિગેરેમાં જેને આત્મવબુદ્ધિ છેતે અહિરાત્મા જાણવા. અને તેવા અહિરાત્મ પ્રાણી પરવસ્તુને પેાતાની માની રાગ દ્વેષના ગે કાષ્ટક ગ્રહી અનેક ચેાનિમાં અવતાર ધારણ કરી અનેક પ્રકારનાં તીવ્રદુબ પામે છે. વળી જેમ કી કસાઈના હાથમાં આવેલી અતિ દ્વીન હેાય છે તેમ આ પણ સિંહઁસમાન છતાં પરવસ્તુમાં પોતાની બુદ્ધિ ધારણ કરી કર્મ પાંજરામાં પડયા છતા અતિ દીન ( ગરીખ ) થઈ ગયા છે. વળી જેમ દુનીયામાં કાઇ માણુસની પાસે ધન હોય નિહ. ખાવા પીવાનુ` હાય નહિ, વહ્યુ પણ મળે નહિં, તે દ્વીન કહેવાય છે. તેમ અહિરાત્મા પણ જ્ઞાન દર્શન ચારીત્રરૂપ લક્ષ્મીના અભાવે તેમજ જ્ઞાનરૂપભાજનના અભાવે તેમ વળી સમતા રૂપ પાણીના અભાવે તેમ વેરાગ્યપ વસ્ત્રના અભાવે પુદ્ગલ રૂપ ભીક્ષાને
For Private And Personal Use Only