________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ). ઈચ્છા પાત્રમાં ગ્રહણ કરતે અતિ દુઃખી થઈ ગયે છે. વળી જેમ કોઈ મનુયના શરીરે અનેક પ્રકારના રોગ યા છે, જરા માત્ર પણ શાંતિ મળતી નથી. મુખે હાય હાય પિકારે છે. સા સગાં વહાલાં પાસે બેઠાં બેઠાં રૂદન કરે છે. પણ તેનાથી દુઃખ લેવાતું નથી. રેગીમનુષ્ય તે પ્રસંગે અતિ દુઃખી હોય છે, તેવી જ રીતે જે અજ્ઞાની જીવે શરીરનેજ આત્મા માની લીધું છે વા પંચભૂત છે તેજ આત્મા છે એમ માની લીધું છે તે મનુષ્ય મિથ્યાત્વ અવિરતિ, કષાય વેગ આધિ વ્યાધિ ઉપાધિથી મહારગી જાણો. તેને રેગ કેઈનાથી લેવાતું નથી. અંતે તે મરીને બહિરામાં પ્રાણી નરક વા તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ રોક દુઃખ ભોગવે છે. માટે બહિરાત્મ પ્રાણું બહુ દીન જાણ. બહિરાભ પ્રાણી પિતાના અજ્ઞાનથી અનેક પ્રકારનાં દુખ પામે છે. જેમ કોઈ આ ધળે પુરૂષ ચાલતાં ચાલતાં ખાડામાં પડી જાય છે. તેમ કાંટાની વાડમાં પડી જાય છે. વા કૃપમાં પડી જાય છેતેમ પર વસ્તુ જે શરીર તેજ આત્મા છે એમ માનનાર આંધળે બહિરામા રોગ શેક વિયેગ વેર ઝેરથી દુઃખને પાત્ર બને છે. અને અંતે નરકરૂપ મોટા અંધકાર મય કૂવામાં પડી મહા દુઃખી બને છે. બહિરાભપણું મહાદુઃખદાયક છે અને તેના ગે પુનઃ પુનઃ અનંતીવરા
For Private And Personal Use Only