________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) ચારાશી લાખ જીવનિમાં આત્મા પરિભ્રમણ કરી જન્મ જરા મરણનાં મહાદુઃખ પામે છે. એમ શ્રી સર્વજ્ઞ ભગવાનું કહે છે.
बाहिरात्माशरीरादौ जातात्मभ्रान्तिरान्तरः ॥ चित्तदोपात्मविभ्रान्तिः परमात्मातिनिर्मलः ॥५॥ निर्मलः केवलः सिद्धो विविक्तः प्रभुरव्ययः परमेष्टी परात्मेति परमात्मेश्वरो जिनः ॥ ६॥
શરીરાદિકમાં આત્મ બ્રાંતિવાળો બહિરાભા, ચિત્ત અને સગાદિકમાં થતી આત્મબ્રાંતિ જેણે દૂર કરી છે તે અંતરાત્મા, અને અતિનિર્મલ તે પરમાત્મા જાણવા.
શરીર વાણીને મનમાં આત્મ બ્રાંતિ જેને છે તે બહિરાત્મા જાણ, ચિત્ત એટલે વિકલ્પ અને રાગદ્વેષાદિક દેષ અને આમા તે શુદ્ધ ચેતના દ્રવ્ય તેમાંથી જેને બ્રાંતિ ગઈ છે તે અંતરાત્મા, અર્થાત્ ચિત્તને ચિત્ત સ્વરૂપે જાણ્યું છે. ગાદિકને રાગાદિક સ્વરૂપે જાણ્યા છે. અને આત્માને આમ સ્વરૂપે જેણે જાણે છે તે અગતરાત્મા જાણો, અથવા ધર્માસ્તિકાયાદિક પર્ દ્રવ્યને ગુણ પર્યાયથી સમ્યક સમજી આત્મ દ્રવ્યમાં આમબુદ્ધિ ધારણ કરી છે. અને બાકીનાં પંચ અજીવ દ્રવ્યમાં અજીવબુદ્ધિ ધારણ કરી છે. તે અંતરાત્મા જાણ. અને જે અતિનિ
For Private And Personal Use Only