________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
લ છે. અશેષ કમલ ક્ષીણજેના થયા છે તે પરમાત્મા
જાણવા.
નિર્મલ એટલે કમલ રહીત છે. કૈવલ એટલે શરીરાદિ સંબધ રહીત છે, શુદ્ધ એટલે દ્રવ્ય કર્મ અને ભાવ કથી રહીત પરમ વિશુદ્ધ છે. વિવિક્ત એટલે શરીર કઢિથી અસ’શ્રૃષ્ટ, પ્રભુ એટલે ઇંદ્રાદિકના વાચી છે. અવ્યય એટલે પેાતાના સ્વરૂપથી નાશ નિહ થનાર એવા, પરમેષ્ઠી એટલે ઇંદ્રાદિ વદ્યસ્થાને બીરાજનાર, ઇશ્વર એટલે પરચય ને જે ધારણ કરે છેતે, જિન એટલે પરમા એટલે સારી જીવાથી જેને ઉત્કૃષ્ટ આત્મા છે. જિન એટલે રાગ દ્વેષને જીતનાર ઇત્યાદિ અનેક નામ ધારક પરામાત્મા છે.
चिचदोष आतमभरम अंतर आतम खेल अतिनिर्मल परमातमा नाहि कर्म को भेल ॥ ८ ॥
ચિત્ત તેમજ રાગાદિકમાંથી આત્મ સમ ને નાશ થયા છે તે અંતરાત્મા જાણવા. શરીરથી ભિન્ન આત્મા અસંખ્ય પ્રદેશી, અરૂપી, અનામી, અનધિ, જાણી તું તેમાં રમણતા કર, અમા તેજ તું છે. આ દેખાતું શરીર તું નથી અને તે તારૂ નથી. તું એનાથી ભિન્ન ચેતના લક્ષણવાળા છે, આમ જેની શુદ્ધિ થઇ છે તે દશાની
For Private And Personal Use Only