________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૧ )
તે ત્યાગ કરવા યેાગ્ય શરીરના ઉપરજ પ્રીતિ ધારણ કરે છે. શાથી તેમ કરે છે તે કહે છે કે મેહથી મુંઝાયા છે તેથી મેાહી જીવેાની એવા પ્રકારની સ્થિતિ છે, મેનીય કમ બે પ્રકારનુ છે; એક દન મેહનીય કર્મ, શ્રીજી ચારિત્ર મેહનીય ક.
પ્રથમ દર્શન માડુનીયના ત્રણ ભેદ છે, ૧ સમિત મેહનીય. ૨ મિશ્ર માહનીય. ૩ મિથ્યાત્વ માહનીય. એ ત્રણ પ્રકારની માહનીય કર્મની પ્રકૃતિના ક્ષયથી દર્શન ગુણ પ્રગટે છે.
બીજી' ચારિત્ર મેહનીય કર્મના ક્ષયથી ચારિત્ર ગુણ પ્રગટે છે. દર્શન માહનીયના ઉદયવાળા જીવાતા સત્ય આત્મ સ્વરૂપ એળખી શકતા નથી. અને ઉલટા વિપરીત દ્રષ્ટિથી કર્મ બંધન કરી સ'સારમાં પરિભ્રમણ કરે છે.
अनन्तरज्ञः सन्धत्ते दृष्टिं पोर्यथान्धके ॥
संयोगाद दृष्टिमङ्गेऽपि सन्धत्ते तदात्मनः ॥ ९१ ॥ અર્થ:- તફાવતને નહિ જાણનાર પુરૂષ, જેમ સંચેગને લીધે પાંગળાની દ્રષ્ટી આંધળાને આપે છે, તેમજ અન્ન આત્માની દ્રષ્ટિ દેહમાં આપે છે.
વિવેચનઃ--અંધ પુરૂષના ખભે પાંગળા બેડ હાય, તેમાં આંધળે ચાલે, અને પાંગળા માર્ગ અતાવે અને
For Private And Personal Use Only