________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(a)
નિશ્ચય ઉપર બીલકુલ રૂવિ નથી, અને કેવળ લિંગમાંજ જે ધમ માનનાર છે, તે મૂઢ જાવે, નિશ્ચય અને વ્યવ હાર જેના હૃદયમાં વચ્ચેા છે, તેના સારૂ આ વચન નથી. પણ એકાંત લિંગ રૂપ બાહ્ય વ્યવહારમાંજ નિશ્ચય સુખ માને છે, તેને હિત શિક્ષા અર્થે આ વચન છે.
भावलिङ्ग जाते भये सिद्ध पनरस भेद |
तातें आतमकूं नही लिङ्ग न जाति न वेद ।। ७५ ।।
ભાવાર્થ:—ભાવ લિંગની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. ભાવ લૉંગ ઉત્પન્ન થતાં, પન્નર ભેદે જીવા સિદ્ધ થયા. માટે આત્માને લિંગ જાતિ અને વેદ એમાંનુ કશુ' નથી આત્મા સ્વગુણાથીજ સિદ્ધ થાય છે. ભાવ લિંગ છે તે આત્માના ગુણ સ્વરૂપ છે. માટે બાહ્ય વેષાદિકમાં મેહ કરવા નહી. यत्त्यागाय निवर्तन्ते भोगेम्यो यदवाप्तये ॥
प्रीतिं तत्रैव कुर्वन्ति द्वेषमन्यत्र मोहिनः ॥ ९० ॥
જેના ત્યાગ અર્થે અને જેની પ્રાપ્તિ અર્થે, ભાગથી પાછા હુઠે છે, તેના ઉપરજ મેહાન્ધ જીવે પ્રીતિ કરે છે. અને અન્યત્ર દ્વેષ ધારણ કરે છે.
વિવેચનઃ—શરીર, મન, વાણી તેના ત્યાગ માટે, એટલે તેમાં થતી મમતા તેના ત્યાગાથે, પુત્ર, સ્ત્રી, ધન, વૈભવાદિ થકી નિવૃત્તિ પામી પાછા હૅઠે છે, પણ ઉલટા
For Private And Personal Use Only