________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) હણ કર. અને હવે માયાની જાતિ ભૂલ. તું અરૂપી છે.. જેમ સ્ફટિક રત્નની લાલ, પીળી, કાળી, એવી વસ્તુની ઉ. પાધિયેગે જુદી જુદી અવસ્થા ભાસે છે, પણ તે ઉપાધિ થી ફટીક રત્ન ન્યારૂ છે, તેમ આત્મા પણ, જાતિ, લિંગ, આદિથી ન્યારે છે. ફક્ત બહિરાત્મ બુદ્ધિથી તે હું છું, એવી બ્રાતિ થાય છે, તે બ્રાન્તિને નાશ સહજવારમાં સદગુરૂ મહારાજના ઉપદેશથી થાય છે. અને આત્માનું સ્વરૂપ જેવું છે તેવું સમજાય છે. પિતાનું શુદ્ધ સ્વરૂપ સમજાતાં સંશય, વિપર્યયાદિ દેને સહેજે નાશ થાય છે. : लिङ्ग द्रव्य गुण आदरै निश्चय सुख व्यवहार ॥ बाह्य लिंग हठ नय गति करे मूढ अविचार ॥ ७४ ॥
વિવેચન –વ્યલિંગ છે તે આત્મગુણોને સ્વીકાર કરવામાં હેતુ ભૂત છે. નિશ્ચયનયથી સાધ્ય જે સાશ્વત સુખ તેમાં દ્રવ્ય લિંગ રૂપ વ્યવહાર કારણભૂત છે, પણ દ્રવ્ય લિંગ તે એકાંતે પરમાત્મ પદનું કારણ નથી, તેમ છતાં જે મૂઢ બાહ્ય લિંગમાં હઠ કદા ગ્રહ તાણે છે, તે વસ્તુ સ્વરૂપને સમજતા નથી. પરમાત્મ પદ રૂપ કાર્યનું ઉપાદાન કારણ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે. જ્ઞાનના ચારિત્રા મોક્ષમ ભાવલિંગને આત્માના ગુણ છે. તે ભાવ લિડ જાણવું, અને સાધુને વેષ આદિ દ્રવ્ય લિંગ જાણવું જેની
For Private And Personal Use Only