________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૪) મારે રમવું ગ્ય છે એમ ભેદજ્ઞાનથી સ્વસ્વરૂપને વિવેકથી જુદે પાડતે આત્મા જીવાદિક નવતત્વની શ્રદ્ધા કરે, અને સં. સારથી ન્યારે અંતરથી રહે તે જે વિરાગ્ય તેને જ્ઞાન ર્લિન વિરાગ્ય કહે છે.
એવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી આભા અલ્પકાળમાં સકળ કર્મને ક્ષય કરે છે, અને પૂર્વોક્તકથીત જ્ઞાન અને અને - રાગ્યથી ઉદયિકભાવે પૂર્વકમને ભોગવત પણ આત્મા કર્મને બાંધી શકતો નથી.
ज्ञानस्यैवहि सामर्थ्य वैराग्यस्यैव वा किल । यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न वध्यते ॥ १ ॥
ભાવાર્થ ઉપર કહેવાય છે. સાધકજીવે વૈરાગ્ય અને અભ્યાસથી મનને વશ કરવું. ત્રણ પ્રકારને વૈરાગ્ય પણ પ્ર સંગે આવ્યું તેથી તેનું વર્ણન કર્યું. હવે એ મનને એકદમ વશ કરવાનું સાહસ કરીએ તો કદી તે પિતાના વશમાં આવે નહીં, પણ જેમ વકહાથી અને ધીમે ધીમે યુક્તિકળાથી વશ કરી શકાય છે, તેમ મનરુપી હાથીને પણ હ. ળવે હળવે કળાયુક્તિ ઉપાયથી વશ કરી શકાય છે.
સગુરૂ સંગતિ તથા સતુશાસ્ત્ર શ્રવણ મનન, વાચન, એ મનને વશ કરવાનો રાજમાર્ગ છે. પણ તે બાહ્ય ઉ. પાય છે. આત્માના સ્વરૂપમાં મનને પ્રવર્તાવવું, તે મનને
For Private And Personal Use Only