________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩). વ્યાબાધ, અનવગાહી, અગુરુલઘુપરિણામી, અતીન્દ્રિય, અને પ્રાણી, અનિ, અસંસારી, અમર, અવ્યાપી, અનાશ્રિત, અકંપ, અવિરૂધ, અનાશ્રવ, ચિઘન, આનંદઘન, અશેકી
કલેકણાયક, સસ્વરૂપ, એ આત્મા જાણ. પણ સંસાર અવસ્થામાં કર્મને યોગે સર્વ રૂધિ તિભાવે રહી છે. તેથી આવિર્ભાવે પોતાની શક્તિનો ઉપયોગ કરી શકતા નથી. વળી જેમ તલમાં તેલ વ્યાપીને રહ્યું છે. કુલમાં સુગંધ જેમ વ્યાપીને રહી છે. શેલડીમાં જેમ રસ વ્યાપીને રહે છે. તેમ આત્મા આ દેખાતી કાયામાં અને સંખ્ય પ્રદેશ રૂપ વ્યકિતથી વ્યાપી રહ્યા છે. વળી તે આ ત્માને ચાર પ્રમાણથી તથા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી જાણે એવી રીતે ષડ દ્રવ્યમાંથી પોતાના આત્માને ઉપાદેય જાણે, અનાદિ કાળથી પુદગળ દ્રવ્યનાં પર્યાયરૂપ અષ્ટકમ આત્માને લાગ્યાં છે, અને તેથી આત્મા રાગ દ્વેષના ગે પરભાવ રંગી તથા પરભાવ સંગી થયો છે, તેથી પોતાનું સ્વરૂપ ભૂલી ગયે છે. @ કોળલબ્ધિગે સદ્ગુરૂ દ્વારા જ્યારે જ્ઞાન ગ્રહ્યું ત્યારે જાણ્યું કે હું આત્મા એક છું. અને સર્વ સંસારભાવથી ત્યારે છું, હું આજ સુધી અજ્ઞાનથી પરવસ્તુમાં રાચ્ચે માર્યો થકે દુઃખી થયે હવે હું દુઃખનાં કારણોને પોતાનાં માની રાગ દ્વેષમાં ભળી કેમ સંસારમાં બંધાઉ મારા આત્માના સ્વરૂપમાં
For Private And Personal Use Only