________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૦) ત સ્થાપિ. અર્થાત સુરતા સાધે-આ ઠેકાણે આવિર્ભાવે એટલે પ્રગટ કરી છે આત્મિક રૂદ્ધિ તે જેને એવા તીર્થંકર ભગવાન તે જન કહીએ-અને વળી તિભાવે એટલે પૂર્ણપણે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રગટતા થઈ નથી એ જે સંસાર અવસ્થામાં પિતાને આત્મા તેને તિભાવે જિન કહે. એટલે આત્મા તે જિન છે. પણ કમવવરણથી આત્માની રૂદ્ધિ આચ્છાદિત થઈ છે- પણ તે આ
મા જ અરિહંત છે. આત્માઓ સિદ્ધ છે, આભાજ આચાર્ય છે. આત્માજ ઉપાધ્યાય છે. આત્મા જ સાધુ છે, જ્ઞાન દર્શન અને ચારિત્રમય પણ આત્મા જ છે. તેમ જિન પણ આ દેહમાં રહેલે આમાજ સત્તાએ કરી જાણે. માટે આત્માને પરમાત્મા પ્રભુ પરમે શ્વર એવા નામેથી ભજવામાં આવે છે. પરતીર્થકર કે જે નિમલ આત્મસ્વરૂપી છે, તેવા જિન તે બેમાંથી જેને જ્યાં સુરતા લાગી શકતી હોય તેનું અવલંબન કરી ઉન્નતિ ક્રમમાં જોડાવું. હવે આનંદઘનજી મહારાજ પ્ર ભુના ચરણકમળમાં ચિત્ત લગાડવાનું કહેતા હતા દ્રષ્ટાંત આપી અંતરાત્માને ઉત્સાહીત કરે છે.
જેમકે–પેટને ભરવા માટે વાછરડાવાળી ગાયે વગડામાં ચરવા જાય છે અને તે ગાયે વગડામાં ચારે દિશાએ ફરતી જ્યાં ત્યાંથી ઘાસ ચરે છે, દોડે છે. પણ તે ગાયની અન્ત
For Private And Personal Use Only