SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) વિવેચનઃ-—રાગ, દ્વેષ, પરભાવઆદિ પરિહરીને પાતાના આત્માના ગુણેાની ખાજ કરે, તેા પેાતાના ઘટમાંજ ચિદાન'દની મેાજ પ્રગટે છે, જે અનંતસિદ્ધ પરમાત્મા થયા, થાય છે, અને થશે તે પેાતાનાગુણાની ધ્યાનદ્વારા ખાજ કરીને થયા છે, જ્યાં સુધી આત્મના ગુણાની પ્રાપ્તિ માટે ધ્યાન દ્વારા ખાજ નથી, ત્યાંસુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. શ્રી યોવિજયજી ઉપાધ્યાય આત્મગુણની ખેાજ કરતા અનુભવજ્ઞાને કહે છે કેઃ चेतन अब मोहे दर्शन दीजे, तुम दर्शन शिव गुम्ब पामीजे, तुम दर्शन भव छीजे. રતન ? પાતાના આત્માનું ધ્યાન, અને તેમાં રમણતા, તથા સ્થિરતાવિના ચિદાનંદની મેાજ પ્રગટતી નથી; અનુભવજ્ઞા નના રસ જેણે જાણ્યા, તેણે જાણ્યેા છે. રાગ અને ધ પિરણામવાળુ મન તેજ અનત સ સાર છે, અને રાગાદિક રહિત એવું મન સેજપરમપદ સમજવું. મનને વશ કરવું તેજ સર્વથી મોટામાં મોટો જય છે. યાગજ્ઞાનિયે મન પાંચ પ્રકારનું કર્યું છે ૧ ક્ષિતમન, ૨મૃતમન, ૩ વિમન, અને ૫ નિમ્ન, તેમાં પ્તિનું લક્ષણ ક પોતાના ચિત્ત સન્મુખ કલ્પેલા વિષયમાં, રસ્તે પ્રમન For Private And Personal Use Only છેઃ થી યુક્ત
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy