________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) જે જે મનુષ્ય દુઃખી જણાય છે તે તેમના પૂર્વ ભવ-જન્મના અશુભ વિચારોના અશુભ આચારના પરિણામ છે. જે જે મનુબે સુખી જણાય છે, અને શાતા વેદનીયનાં ફળ નિરોગતા ઈચ્છાનુકુળ પદાર્થોની પ્રાપ્તિ ઉત્તમ વૈભવ, સુસ્થાન, વિગેરે ભોગવે છે, તે તેમના પૂર્વ જન્મમાં કરેલા શુભ વિચારોના તથા શુભ આચારના પરિણામ છે. શુભવિચાર પુણ્યનાં દલીયાને આત્માની સાથે સબંધ કરાવી તેના યોગે સર્વ શુભ પદાર્થને દ્રશ્ય જગતુમાં પ્રત્યક્ષ પણે આપણી સાથે સંબંધ કરાવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યોગે તેનાં સારા ફળ શાતા રૂપે દેખાડે છે. અને તે આપણે અનુભવિએ છીએ. શુભ વિચારથી જે પુણ્ય બંધાય છે તે પુણ્યના બે ભેદ છે. ૧ દ્રવ્ય પુણ્ય બીજુ ભાવ પુષ્ય, આત્માની સાથે પિગલીક શુભ દળીયાં બંધાય છે તેને દ્રવ્ય પુણ્ય કહે છે અને તે પિ
ગલીક શુભ દળીયાં જે બંધાયેલાં છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ગે ઉદયમાં આવીજ શુભ ફળ દેખાડે. છે. તેને ભાવ પુણ્ય કહે છે. પાપના પણ બે ભેદ છે. ૧. દ્રવ્ય પાપ. ૨. ભાવ પાપ. ૧. આત્માના પ્રદે. શેની સહ ગિલીક અશુભ દળીયાં મન વચન કા થાના અશુભ યોગે રાગ દ્વેષે કરી બંધાય છે. તથા સત્તામાં રહેલાં અશુભ કર્મદલીને દ્રવ્ય પાપ
For Private And Personal Use Only