________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) શી રીતે થઈ શકશો. સર્વ દેષ મનના કાઢી નાંખો જ્યાં સુધી તમારૂ મન દેશી છે ત્યાં સુધી તમે પ્રેમસ્થાન શી રીતે બની શકે, સર્વ જીવના ઉપર શુદ્ધ પ્રેમ વર્ષાવે ત્યારે શુદ્ધ પ્રેમના ભેગી બને એ પ્રેમ દયામય છે તેથી તે શુદ્ધ છે. આવી ભાવના આવ્યા વિના મન નિર્મલ બનવાનું નથી અને નિર્મલ મન વિના ઉચ્ચ શ્રેણિ પ્રાપ્ત થઈ શકતી નથી. સજ્જને, આ પ્રેમ સ્વાર્થ બુદ્ધિને નથી માટે તે અહર્નિશ સેવ તમે પ્રભુનું ભજન કરે છે. પ્રભુની ઉપાસના કરે છે. પણ તમારૂ મનનિર્મલ થયા વિના તે પ્રભુ ભજન ઉપાસનાથી જે સુખ પ્રાપ્ત થાય છે તે મેળવી શક્યા નથી તમારૂ અંતઃકરણ જેમ જેમ ભૂત માત્ર ઉપર દયાવાળું અને પ્રેમની લાગણીવાળું થતું જશે. એટલે તમે તેમ તેમ શરીરની અંદર રહેલા આત્મારૂપી પરમેશ્વર ની અધિક સમીપમાં આવતા જશે અને તેમ તેમ તમે સર્વ કાર્ય સિદ્ધ કરનારી એકાગ્રતનાને સત્વર સિદ્ધ કરતા જશે. " સર્વ સંકટ માત્રથી તમારૂ રક્ષણ કરનાર કેઈ અમેઘ શસ્ત્ર તમારે જોઈએ છીએ? તમારા અંતઃકરણના સર્વ મળને કાઢી નાખનાર બળવાન ક્ષારની તમારે ઈછા છે?
જ્યાં જાઓ ત્યાં તમને વિજય મળે એવી કોઈ દેવી જડી બુટ્ટી તમારે જોઈએ છે? હા તે એજ છે કે ભૂતમાત્ર ઉપર
For Private And Personal Use Only