________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) વજ્ઞાને આત્મા જણાશે. તમને પરમેશ્વર તમારી પાસે છતાં તમારા હૃદયમાં છતાં મનુષ્યગતિમાં જણાવાને સંભવ છતાં તમને જોવાની ગરજ નથી. જેવાની નવરાશ નથી. તે તમારા આત્માને તમે દેખી શકવાના નથી. અને તમે તે આત્મામાં રહેલું અનત સુખ ભોગવી શકવાના નથી. નક્કી એ ખરી વાત માનજે. ગંગા નદી ઉત્તરમાં છે. ગ ગ ગંગા એમ કરે છે અને દક્ષિણ દિશા તરફ ધક્ષા જાઓ છે. શી રીતે ગંગા નદી દેખશો. ભાઈ સમજે, સમજે. તમારી ભૂલ તમારી મેળે સમજી દૂર કરો. અન્ય કઈ કહેવા આવશે નહિ. ખાવા પીવાની, હરવા ફરવાનીમિત્રાદિને હળવા મળવાની, વ્યવહારનાં અસંખ્ય કામે કરવાની તમને નવરાશ મળે છે. નાટકો, ચેટકે જોવાની અને રમત ગમત કરવાની તમને નવરાશ મળે છે. અને હૃદયમાં આત્મરૂપ પરમાત્માને શોધવાની, પાળવાની તમને નવરાશ મળતી નથી. બહુ સારૂ બહાર ફર્યા કરે. મેજ શોખ મારે, બહાર સુખ શોધ્યા કરે. ચિતામણિ રત્નની ઉપેક્ષા ક્યાં કરો. અને ધૂમાડાના બાચક ભરી ભરીને બહુ કમાણી કરી છે. આખરે તમારી પિટી ખાલી ખે થયે તે અને દરિદ્રતાનું દુઃખ જણાયે છતે મન મન્દિરમાં આત્માનાં દર્શન કરવા પધારજે.
દેહ દેવળમાં અસંખ્ય પ્રદેશથી દેવ વસે છે એવું
For Private And Personal Use Only