________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪ )
અવગણના કરી અન્યત્ર આત્માને શેાધા છે. ક'ડમાં ચિ’ તામણિ ક રત્ન છતાં અત્ય'ત દૂર પ્રદેશેામાં ચિન્તામણિ શેાધા છે. પ્રિય તત્ત્વસાધક તમે ઘરથી બહુાર ગયા હા અને એવામાં તમને ખબર મળે કે તમારે ધર તમારા દેશના રાજા તમને મળવા આવ્યા છે. આવા તમે સાં ભળી કે તુરત ધશમા હાંફતા હાંફતા આવી ઘમાં જુએ છે; માગમાં તમને કાઈ કે તે તેના ઉપર તને ખી જાઈ જાહે. અને ગૃહમાં પ્રવેશતાંજ તમે ડાટા મારતાં આમ તેમ જુએ છે. પ્રથમ ખંડમાં ન મળતાં ત કયાં છે કયાં છે; એમ પૂછે છે ? એવા અનેક રા પણ જૈની તુલનામાં ન આવે એવા અસંખ્ય પ્રદર્શી, અ નંતજ્ઞાન, અનંતદર્શન, અન તચારિત્ર, અન ત વી ચના સ્વામી દેખાતા તમારા શરીરમાં બીરાજમાન છે. જેનાથી તમે જાણો છે, પ્રયત્ન કરો છો, એવા ભાજ પોતે પરમાત્મા શરીરમાં વ્યાપી રહેલા છે. તેન તીર્થંકરા કહે છે કે તેના તરફ લક્ષ આપે. એમ કહે છે પણ તમે તે તરફ લક્ષ આપતા નથી. અને તે વાતને સત્યં માનતા નથી. અને માનેછે તેપણ તે આત્મારૂપ પરમેશ્વરને જોવા અલ્પ પણ પ્રયત્ન કરતા નથી. અને પ્રયત્ન કરી છે. તેપણુ વચ્ચમાંથી નિરાશ થઇ મૂકી દેછે. તના તમા રા શરીરમાં ધ્યાનદ્રષ્ટિથી જોશે તા આપેાઆય અનુભ
For Private And Personal Use Only