________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩ )
સમજવું. પુણ્ય અને પાપ પણ શુભ યા અશુભ ઉદ્દેા
ગનાંજ ફળ છે.
ઉધમેન હિ સિધ્ધતિ કાર્યાણિ——ઉદ્યમથીજ સર્વ કાર્ય સિદ્ધ થાય છે, તમે ઉદ્યમ સેવતાં સેવતાં વચ્ચમાં થાકી જઈને કાર્ય પડતું મૂકશે તે તેમાં તમારા પ્રયત્નના જ દોષ છે. માટે હું કરીશ કરીશ ને કરીશ એ પ્રકારની આત્મશ્રદ્દા ઘડ્ડી જાણેલું કિટ કસીને આચારમાં મૂકે. તરવાનું ન જાણનાર મનુષ્ય નદીમાં કે તળાવમાં પ્રવેશતાં ડરે છે. ત્યારે તેના મિત્રા જેમ તેને બળાત્કારથી નદીમાં ઘસડી જઇ પછી અંદર છેડી દે છે અને હાથ હલાવવાની તેને ફરજ પાડી ક્રમે ક્રમે તરતાં શિખવે છે. તેમ આત્મસ્વરૂપની શક્તિ સપાદન કરતાં ડરતી તમારી વૃત્તિને બળાત્કારથી તેમાં ઘસડી જાઓ અને આત્મશ્રા પ્રકટાવી તેને ક્રિયા કરવાની ફરજ પાડો. આ કાર્યમાં જો તમને પ્રીતિ હશે પણ અશ્રદ્ધાથી એટલે તે મારાથી કેમ થાય તેમ જાણી અટકયા હશે. આવા ત્રણ ચાર પ્રયત્નથી તમને તમારા સામર્થ્યમાં વિશ્વાસ પ્રગટશે-અને વિશ્વાસ પ્રગરતાં અધિક વેગથી ક્રિયા થતાં તમે સત્વર વિજયને પ્રાપ્ત કરશે.
સત્ય સાધા, સત્ય તમારા શરીરમાં છુપાયેલું છે. તે આત્મામાંજ છે. તેની અંદર અનત શક્તિ ભરેલી છે. તેની
For Private And Personal Use Only