________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર) પ્રતિદિન આચારમાં મૂકતા રહો એટલે તમે આ ધર્મ ધુરાને સુખેથી વહન કરી શકશે પ્રયત્નમાં ખરા પ્રેમથી જોડાઓ. પ્રયનને સેવ્યા વિના જીવન્મુક્તિ વા સિદ્ધપણું મળતું હોય તો સવ મુક્ત થાત. શ્રી સદ્ગુરૂનું સહાચ્ય સંનિધિ અથવા કૃપા પણ સાધકને ફળની પ્રાપ્તિ કરાવવામાં તેના પિતાના પ્રયત્નની અપેક્ષા રાખે છે. ઉપદેશનું દાન પુજન પુનઃ વિવિધ વચનેથી શિષ્યમાં ઉત્સાહભાવ જાગ્રત કરે. પ્રયત્નની અતિવિકટતાથી હારી જતા હૃદયને તથા શૌર્યનું અર્પણ કરવું. વિગેરે કાર્ય કરવા એજ સગુરૂની કૃપા છે. અને આપેલા ઉપદેશાનુસાર વર્તન કરવું એજ શિષ્યનું કાર્ય છે. સર્વ ઉપર પ્રમભાવ દર્શાવતા રહો. કડાથી તે ઈંદ્રપર્યત સર્વ ઉપર પ્રેમ ભાતૃભાવ રાખો. તમે જ્યાં સુધી બીજા પ્રા. ણીઓમાં રહેલી આત્મશક્તિની અવગણના કરી તેના ઉપર દ્વિષ કરે છે. તેમના ઉપર ક્રોધ તથા તેમનું ભૂંડું ઈચછે. છે. અને તથા કરી છે. ત્યાં સુધી તમારે તમારા શરીરમાં રહેલા આત્મપ્રભુ ઉપર પ્રેમ થયું નથી. જે પિતાના આત્મપ્રભુ ઉપર પ્રેમ થયા હોય તે બીજાના શરીરમાં રહેલા આત્માઓ પણ પોતાના આત્મા સમાન છે તેનું ભૂંડું કેમ ઈચ્છાય, કેમ કરાય. હજી તમારા આત્મપ્રભુ ઉપર તમારી ખરી ભક્તિ પ્રકટી નથી. ઉપરઉપરથી સ્નાન કરી બે ટપકાં.
For Private And Personal Use Only