________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). વિવેચનઃ---આત્માનું સ્વરૂપ જાણ્યા પૂર્વે મારું કેવું ચેષ્ઠિત હતું તે કહે છે. જેને એક થાંભલો જોતાં આ પુરૂષ છે એવી ત્રાન્તિ થઈ , તે પુરૂષ થાંભલા પ્રતિ જેવી ચેષ્ટા કરે છે, તેવી જ મારી પણ ચેષ્ટા હતી. કોના પ્રતિ હતી? તે કહે છે કે દેહાદિક પ્રતિ, દેહાદિકમાં આત્માને ભ્રમ થવાથી, મારી એવી ચેષ્ટા હતી. હવે આત્મજ્ઞાન થયા બાદ, હું એવી ચેષ્ટા કેમ કરું? જેમ નાનું બાળક લાકડાની પૂ તળીને પિતાની સ્ત્રી માને છે અને તેના પ્રતિ અનેક પ્રકારના હાવ ભાવ કરે છે, તેને પિતાની માને છે, અને પ્રેમ લાવે છે, પૂતળી પડી જાય છે, તે રૂવે છે, અને મારી વહ વગેરે શબ્દોથી બેલાવે છે, તેમજ જેને આત્મજ્ઞાન થયું નથી તે શરીરમાં આત્મબુદ્ધિ ધારણ કરી, શરીરની વૃદ્ધિથી પિતાને વૃદ્ધિ વાળો માને છે, અને શરીર જાડું થાય ત્યારે પિતાને જાઓ માને છે, શરીર સુકાય ત્યારે પિતાને સુકાયેલ માને છે. શરીર રોગી થાય છે, ત્યારે રોગી માને છે. શરીરની પુષ્ટિ અર્થે અનેક પ્રકારના પાપ કરે છે, માંસ મદીરા ખાવામાં અચકાતું નથી, અને અનેક પ્રકારના પાપ કરી અને નરક નગદમાં મને અવતરે છે, એમ અનાદિ કાળથી આત્મા શરીરને જ આત્મા માની તેના અર્થે અનેક પ્રકાસ્ના પાપ કરી પિતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ભવમાં ભટકે છે. આત્મામાં આત્મ બુદ્ધિ થતાં જણાયું કે અહ
For Private And Personal Use Only