________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) રૂપે થવાની નથી. માટે તે પોતાની નથી એ નિશ્ચય કરે.
દેહના પંચ પ્રકાર છે. ૧ ઔદારીક શરીર. ૨ - ક્રિય શરીર. ૩ આહારક શરીર, ૪ તેજસ શરીર. ૫ કામણ શરીર, જે સાત ધાતુથી બનેલું શરીર છે તેને - દારીક શરીર કહે છે. જે લબ્ધિથી પ્રગટ થાય છે તેને વૈકિય શરીર કહે છે. મનુષ્યાદિને વૈકિય લબ્ધિ યોગે વૈકિય શરીરની પ્રાપ્તિ થાય છે દેવતા અને નારકીના જીવને તે ભવ પ્રત્યયીક વૈકિય શરીર ઉત્પન્ન છે, દેવતા ભવ પ્રત્ય થીક શરીરવિના બીજું શરીર બનાવે છે તેને ઉત્તર વૈકિય શરીર કહે છે, આહારને પચાવે તેને તેજસ શરીર કહે છે, અને આઠ કમથી બનેલા શરીરથી આત્મા સદા ભિન્ન છે. પંચ પ્રકારનાં શરીરો પુદગલ સ્કંધથી બનેલાં છે, અને પાછાં તે શરીર સ્થિતિ પૂર્ણ થતાં વિખરાઈ જાય છે માટે પુદગલ રૂપ દેહે કંઈ આત્માનાં નથી, પુદગલ જડ છે અને આત્મ જ્ઞાન ગુણવાળે છે. બન્ને દ્રવ્યનાં લક્ષણ તથા ધર્મ જુદા છે. માટે પરવસ્તુને પરવસ્તરૂપે નિર્ધારી અને આ માને આભારૂપ નિધોરી ભવ્ય પ્રાણી સમકિત રત્નની પ્રાપ્તિ કરે છે અને અંતરામાં થઈ પરમાત્મરૂપ સા. દયની સાધના કરે છે.
मत्तश्च्युन्वेन्द्रियारः पतितो विपयेप्वहम् ।। ताप्रपवाहमिनिमा पुरा वेदन तत्त्वतः ॥ १६ ॥
For Private And Personal Use Only