________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮)
ણુને માટે ખેદ પામે છે તે અંતે અહિં` તથા પરભવમાં દુ:ખની વખતે રક્ષણ માટે અથવા શરણ માટે થતાં નથી, માટે મમતા ભાવ દૂરકરીને જે યથાર્થ વસ્તુ સ્વરૂપ દેખે છે તેજ દેખતા જાણવા. કહ્યુ` છે કે
भिन्नाः प्रत्येकमात्मानो विभिन्नाः पुद्गला अपि ॥ शून्यसंसर्ग इत्येवं यः पश्यति स पश्यति ।। १ ।। ભાવા—પ્રત્યેક આત્મા વ્યક્તિથી ભિન્ન ભિન્ન છે
તેમ વણુ ગંધ રસ સ્પર્શ મય પુદ્ગલેાપણ ભિન્ન ભિન્ન છે, તેમ તે બેનો સંસર્ગ પણ શૂન્ય છે. એવી રીતે જે દેખે છે તેજ દેખતા જાણવા એમ જે દેખતા નથી તે અહિરાત્મા જાણવા અને એવા અજ્ઞાની પશુ સમાન જાવે.
1
मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः त्यक्तवैनां प्रविशेदन्तर्बहिरव्याहृतेन्द्रियः ।। १५ ।।
અથ—દેહમાં આત્મબુદ્ધિ રૂપ ભ્રાંતિજ સંસાર દુઃખનુ` મૂળ છે. બાહ્ય વિષયામાં નથી પ્રવર્તાવી ઇંદ્રિયા તે જેણે એવા પુરૂષ હિરાત્મ બુદ્ધિના ત્યાગ કરી અંતરાત્મ બુદ્ધિ ધારણ કરે છે.
સ'સાર દુ:ખનું મૂલ કારણુ દેહમાં આત્મ બુદ્ધિની ભ્રાંતિ ધારવી તેજ છે માટે તત્ત્વનું સ્વરૂપ સમ્યક્ સમજી આત્મામાંજ આત્મબુદ્ધિ કરવી, જડવસ્તુ તે કદાપિકાળે આત્મ
For Private And Personal Use Only