________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
ફ્લેશથીજ ફક્ત કાઇ મુકિત પામતું નથી; જ્યારે અંતર જ્ઞાનકલાના પ્રકાશ થાય છે, ત્યારે સહેજે મુક્તિપદ મળે છે. देहादिकतें भिन्न मोथै न्यारे तेहु ||
परमातम पथदीपिका शुद्ध भावना एहु ।। ३० ।।
વિવેચનઃ—હું દેહ, વાણી અને મન આદિથી ભિન્ન ત્રણે કાલમાં છું. અને તે મારાથી ન્યારાં છે; આવી સતત શુદ્ધ ભાવના ભાવવી તે પરમાત્મ માર્ગની ઢીવી છે; જેમ કોઇ અંધકારમય સ્થાનમાં થઇ અન્ય સ્થાને જવુ હાય તેા દીવીની જરૂર છે, તેના વિના જઈ શકાય નહીં તેમ અત્રે પણ પૂર્ણાંકત પ્રકારની શુદ્ધ ભાવના વિના, મેાક્ષમા ગમાં ગમન કરી શકાય નહિ; માટે શુદ્ધ ભાવના, અંત રાત્માની પરમાત્મ સ્થિતિ પ્રગટાવવામાં દીવીના સમાન પ્રકાશ કરી આપે છે, અથવા પરમાત્મપદના રસ્તામાં દીવી સમાન છે એમ અર્થ ગ્રહણ કરવા.
क्रिया कष्टभि नह लहे भेदज्ञान सुखवंत ||
या बिन बहुविधि तपकरे तो भी नहि भव अंत ॥ ३१ ॥
શરીરથી ભિન્ન આત્માને, જાણી નિશ્ચય કર્યા વિના અનેક પ્રકારની ક્રિયાનાં કષ્ટ સહન કરે, અને અનેક પ્રકારનાં તપ કરે, તે પણ ભવાંત થતા નથી. શ્રીયોવિજયજી, ઉપાધ્યાય કહે છે કે
-
For Private And Personal Use Only