________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
पर परिणति पोतानी माने क्रिया गर्ने घहेलो ॥ बंध मोक्ष कारण न पीछाणे ते मूरखमें पहेलो ।। ३३ ॥
જે જીવ પર પિરણિત પેાતાની માને છે, એટલે રાગ દ્વેષમાં મુ આપ્યા છે, તે ચાત્માને પુદ્ગલના ભેદ જાણત નથી. અને સાંસારીક પદાર્થ પેાતાના કરી જાણે છે; અને ક્રિયાના ગવે એટલે અહુકારે જે ગાંડા બન્યા છે, પણ અધ શાથી થાય છે, અને મેાક્ષ શાથી થાય છે, તે જાણતા નથીજ તે સ મૂર્ખમાં પ્રથમ મૂર્ખ જાણવા. અર્થાત્ ખહિરાત્મા બાહ્ય ક્રિયા, અને તપથી મુક્તિપદ પ્રાપ્ત કરતા નથી, માટે આત્મજ્ઞાન કરવું. અને યથા પદાર્થના, શૂરૂગમથી લેવે એજ હિતશિક્ષા છે,
ધ
अभिनिवेश पुद्गलविषय ज्ञानीकूं कहे होत || गुणकोभी मद मिट गयो, प्रगट सहज उद्योत ॥ ३२ ॥ धर्म क्षमादिकभी मिटै प्रगटत धर्म संन्यास || तौ कल्पित भव भावमें कयूं नहि होत उदास ॥ ३३ ॥ વિવેચન—આત્મજ્ઞાનીને પુદ્ગલ સબંધી અભિ નિવેશ શી રીતે હાય ! જે આત્મજ્ઞાનીને હું જ્ઞાની અને વિદ્વાન છું, હું ધ્યાની છું, એવા પ્રત્યયપણુ મટી ગયા છે, તે તેવા આત્મજ્ઞાનીને પરમાં અભિનેવશભાવ કદાપિ હાય નહિ; પેાતાના ગુણના અહુકાર કરે તે પણ તે પરિ
હું
For Private And Personal Use Only