________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ )
ધ
રકેાનુ' તેજ અને દીવાના તેજને પ્રકાશ પણ અલ્પ છે, એવું જે આત્મિક શુદ્ધ ધ્યાન કે જેનાથી અજ્ઞાનરૂપ કાર ભેદાયા છે. એવી ધ્યાનરૂપ જ્ગ્યાતિ જેને પ્રગટ થઈછે. એવા શરીરને વિષે રહેલા ધ્યાનીના આત્મા શેલી રહ્યા છે. વળી ધાનીની વિચિત્ર દશા બતાવે છે.
જોશ:
या निशा सकलभूतगणानां ध्यानिनो दिनमहोत्सव स एषः यत्र जाग्रति च तेभिनिविष्टा ध्यानिनो भवति तत्र सुतिः ॥ १ ॥
wwwwwwww
સકલ પ્રાણી સમૂહને જે રાત્રી છે, તેજ ધ્યાનીને દીવસના મહાત્સવ છે, અને સ સારી જવા જે વાએ પ રભાવ પરિણિતમાં જાગે છે, તેજ વેળાએ પરભાવ પરિણ તિમાં ધ્યાની મુનિરાજો ઉંઘે છે. કામાતુર પ્રાણી વિષયની પ્રાપ્તિ અર્થે અશુદ્ધ વિચાર સેવા જ્યારે કર્થના પામી ખિન્ન થાય છે. ત્યારે આત્મધ્યાની પરમાત્મદર્શનની ઇચ્છા વાળા થયા છતા આત્મધ્યાનમાં તૃપ્તિ મનીને તેમજ સુખી થયે! છના રાગ દ્વેષના વિચારોનું સેવન કરતા। નથી. આત્મ સ્વરૂપનું ધ્યાન કરનાર કર્મથી બંધાતો નથી. આત્મધ્યાની મુનીને ઇંદ્ર, ચંદ્ર, નાગે, રાજાની શ્રેણી નમસ્કાર કરે તા પણ આત્મધ્યાની તથી ખુશી થતા નથી, અને કાઈ તેને તિરસ્કાર કરે તેા પણ તેથી તે ના ખુશી થતા નથી. કોઇ કહે છે કે ચક્માં અમૃત રહ્યું છે, કાઈ નાગ લાકમાં
For Private And Personal Use Only