________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૩)
અમૃત રહ્યુ છે એમ કહે છે, કોઇ દુધમાં અમૃત રહ્યુ છે એમ માને છે, પણ આત્મજ્ઞાની પુરૂષ કહે છે કે તે સ્થાને અમૃત નથી--ખરૂ અમૃત કે જેની પ્રાપ્તિથી જન્મ જરા અને મરણના રાગ ટળે એવુ અમૃતતા આત્મધ્યાનમાં રહ્યું છે, એમ નક્કી સમજ∞. અનંત તીર્થકર મહારાજાઓ આ પ્રમાણે કધે છે, અને તેએાએ શુકલધ્યાન ધ્યાયીને અમૃત પ્રાપ્ત કર્યું છે, અને તેથી આપણે પણ પ્રભુના માર્ગે ચાલી ધ્યાન દ્વારા આત્મામાં રહેલ' અમૃતત્વ પ્રાપ્ત કરવુ જોઇએ,
હું પ્રિયસુખસાધા! તમે એ પ્રમાણે આત્માને પર માત્મા લેખી તેના ધ્યાનમાં નિમગ્ન થશે! એટલે તમને અધ્યાત્મ સુખની ખુમારી અનુભવાશે, કસ્તુરીની સમીપમાં જતાં તેની ગ ંધ પ્રાપ્ત થાય છે, લસણની સમીપમાં જતાં તેની ગંધ પ્રાપ્ત થાય છે, ચ'પાની સમીપમાં જતાં તેની ગ'ધ પ્રાપ્ત થાય છે, તમે જે વસ્તુના સમીપમાં જશે, તે વસ્તુમાં જેવા ગુણ હશે તેવા તમને સોંપ્રાપ્ત થશે. જો તમે રાગદ્વેષની સમીપમાં જશે! તેનુ ફળ પ્રાપ્ત કરશે. શુદ્ધ વિચારની સમીપમાં એટલે શુદ્ધ વિચારને સેવન કરાતા તેનું ફળ સ’પ્રાપ્ત કરશો. તમે અનત ચૈતન્યશક્તિ ધારક આ ત્માની સન્મુખ જશે. અર્થાત્ તન્મયપણે આત્મધ્યાનમાં પ્રવર્તશેાતા. પરમાત્માસ્વરૂપ બની અનંતસુખના ભક્તા ખનશેા, કારણ કે, તમારામાં પરમાત્મસ્વરૂપ બનવાની
For Private And Personal Use Only