________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૧) તે રૂપી અક્ષરે અરૂપી એવા આત્મસ્વરુપમાં પ્રવેશ કરી શકતા નથી. માટે કહ્યું છે કે
પ. शाब्दीक तार्कीकपंडित छाके, ते पण त्यां जइ थाके शब्दतीर पण ज्यां नहीं पहोंचे, शब्दवेधीनां ताके. भयाअनुभव रंग मजीठारे, उसकी बात न बचने थाती।
વળી આત્મા આકાશની પેઠે અસંગી છે. વ્યવહારે જતાં આત્મા ક્ષીરરની પેઠે પુગલની સાથે પરિણમી રહ્યા છે, તે પણ નિશ્ચય નયથી જોતાં પિતાના સ્વરૂપે સત્તાથી અસંગી છે. અને સિદ્ધના જે તે સદાકાળ પિ. તાના સ્વરૂપે શક્તિ તથા વ્યક્તિભાવે અસંગી છે. પિતાને સ્વરૂપે આત્મા શુદ્ધ છે. વળી આત્મા અનંત રત્નત્રયીને ભક્તા છે માટે ભેગીપણ સ્વગુણથી જાણ. ત્રણે કાલમાં આત્માને વિનાશ નથી માટે તેને અવિનાશી કહે છે. કદાપી કાળે આત્મા ઉત્પન્ન થયો નથી માટે આત્માને અજ કહે છે. ત્રણે કાલમાં પિતાના સ્વરૂપે કરી એક રૂપ છે માટે આભાને દ્રવ્યોથીક નયની અપેક્ષાએ નિત્ય કહે છે. વળી આત્માને કદાપિ કાળે ક્ષય થતો નથી માટે તે અક્ષય જાણવે. આત્મા પિતાના સ્વરૂપથી કદાપિ કાળે ચલાયમાન થતું નથી, માટે અચલ જાણ. આમાનું
For Private And Personal Use Only