________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦) મેહગર્ભિત વૈરાગ્ય જાણ. તેમ પદ્રવ્યના ગુણપર્યાયનું સ્વરૂપ ગુરૂગમ દ્વારા સમજી પિતાનું જે આત્મ દ્રવ્ય અનાદિ અનંત છે. એટલે આત્માની આદિનથી એટલે આત્મા કોઈ વખત ઉત્પન્ન થયો નથી અને કોઈએ આત્માને ઉત્પન્ન કર્યો નથી. કોઈ એ આત્માને ઉત્પન્ન કર્યો એમ કહીએ તો આત્મા જે તે ઘટપટની પેઠે કાર્યરૂપ થાય અને જે જે કાર્યરૂપ વસ્તુ છે, તે ઘટપટની પેઠે અનિત્ય વસ્તુ સદાકાળ એક સ્વરૂપ હોય નહીં. આત્માને કાર્યરૂપ માનતાં અનિત્ય થાય, નાશવંત થાય. અને ત્રિકાલમાં એક સ્વરૂપ રહે નહીં, માટે આત્મા અને નાદિ કાળથી છે એમ સ્વીકારતાં કોઈ જાતનો દોષ આવતા નથી. આમા અનંત છે, એટલે આત્માને કદી અંત નથી, નાશ નથી. માટે આત્મા અનાદિ અનંત કહેવાય છે. આ ત્માના પિતાને અસંખ્ય પ્રદેશે કરી ત્રણે કાળમાં એક રવિરૂપ છે. અનંતકાળ ગયે તો પણ આત્માના અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ખર્યો નથી, વર્તમાનકાળ ખરતે નથી, અને ભવિષ્યકાળે એક પ્રદેશ પણ ખરશે જ. તેમ આત્માના અનંત ગુણો છે તેમાંથી એક ગુણ ભૂતકાળ ખર્યો નથી. અને ભવિષ્યકાળે એક ગુણ પણ આમાન ખરશે નહીં. માટે આત્મા અક્ષર કહેવાય છે. વળી આત્મામાં કેઈપણ જાતને રૂપી અક્ષર નથી માટે અક્ષર કહેવાય છે. અક્ષરરૂપ જે જ્ઞાન તેથી આત્માની ઓળખાણ થાય છે પણ
For Private And Personal Use Only