________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 23 ) ભાવાર્થ:- વિભ્રમ એટલે વિપર્યાસ (મિથ્યાજ્ઞાન) તે થાયછે. કેને થાયછેતેા કે જે આત્મસ્વરૂપ નથી જાણતા તેઓને, શાથી થાય છે ? કે ઉક્ત એવા સ્વપર અધ્યવસાયથી. કર્યાં થાય છે? કે દેહમાં શા પ્રકારના વિભ્રમ થાય છે ? કે પુત્ર ભાૉંદિગોચર, અર્થાત્ આત્માને ઉપકારક નહિ એવાં પુત્ર, દારા, ધન ધાન્યાદિક પેાતાનાં છે એવા ભ્રમ થાય છે. તેમની સંપત્તિમાં સતાષ માને છે.
अरि पुत्रादिक कल्पना देहातम अभिमान
निज परतनु संबंध मति ताको होत निदान ॥। ११ ॥
વિવેચન—દેહને વિષે આત્મબુદ્ધિના અભિમાનથી શત્રુ પુત્ર મિત્ર આદિ કલ્પના થાય છે. આ પારકું અને પેાતાનું એવે અધ્યવસાય પુર્નૂલ ભાવમાં ઉત્પન્ન કરાવનાર દેહમાં આત્મ બુદ્ધિનું અભિમાન છે.
देहादिक आमभ्रमी कल्पै नीजपर भाव
आतमज्ञानी जग लहे केवल शुद्ध स्वभाव ।। १२॥
વિવેચનઃ—દેહ, વાણી, પ્રાણ અને મનમાં આત્મબુદ્ધિના જેને ભ્રમ છે એવા પુરૂષ આ પોતાનું અને આ પારકુ છે એમ પુલ ભાવમાં કલ્પના કરે છે. પણ જેને આત્મજ્ઞાન થયેલું છે તેવા ભવ્યાત્મા કેવળ આત્મિક શુદ્ધ સ્વભાવને જગત્માં પેાતાના માને છે. પુલમાં અહઃ
For Private And Personal Use Only