________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬) કરવી, તેજ ચારિત્ર જાણવું. અને તેજ કિયા જાણવી. એવી સમ્યજ્ઞાન અને સમ્યાિને આદર કરે. જ્ઞાનની નિન્દા તથા જ્ઞાનની આશાતના કરવી નહિ. જેન ધર્મ ધુરાની ગ. તિ જ્ઞાન વિના નથી, જ્ઞાન વિના શાસન ચાલી શકતું નથી. માટે આત્મજ્ઞાનને ખપ કરે હિતાવહ છે.
इच्छाशास्त्र समर्थना विविध योगहै सार । इच्छा निज शक्ति करी विकल योग व्यवहार ॥ १२ ॥ शास्त्रयोग गुण ठाणको पूरन विधि आचार ।। पद अतीत अनुभव कह्यो योग तृतीय विचार ।। ६३ ।।
ચોગ્ય અભ્યાસરૂપ કિયા તે મોક્ષ સાધક છે, માટે તેનું સ્વરૂપ દર્શાવે છે. ગ શબ્દથી મન, વચન, અને કાયાના યેગનું ગ્રહણ થાય છે, તથા યમનિયમાદિ અષ્ટાંગ યોગનું ગ્રહણ થાય છે તથા આત્માની સાથે આવિર્ભાવરૂપ જ્ઞાન. દર્શન, અને ચારિત્રને જે મેલાપ (ગ) તેને ચેગ કહે છે. અત્ર તે પાતંજલાદિક ગ્રંથાનુયાયી ત્રણ વેબ કા છે. તેનું ગ્રહણ કરવું. હવે ત ત્રણ ભેગનાં નામ કહે છે. ૧ ઈચ્છાગ ૨ શાસ્ત્રાગ. ૩ સામર્થ્ય પ્રતિજ્ઞા.
૧ ઈચ્છાગ તથા વિધ જ્ઞાનાવરણાદિક કમના ક્ષપશમ વિશેષથી, શ્રવણ કરેલા શ્રતનું અર્થશાન લઈને, કરવા વાંછતા પુરૂષને અંતઃકરણમાં સ્વાર્થને ઈશ્કપણો
For Private And Personal Use Only