________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭) હોય, કિંતુ યથાઈ ધ હેય નહિ તે ઈરછાયોગ.
૨ શાસ્ત્રો તત્વસ્વરૂપને શ્રદ્ધાવંત તથા યથાર્થ સ્વરૂપથી રાજસ્થા, ભક્તકથા, દશકથા, અને સ્ત્રીકથાને ત્યાગી તથા પ્રમાદ રહિત ધર્મ વ્યાપાર ગવંત તથા તીવજ્ઞાને કરી અવતથ ભાષણ કરનાર, તથા તથાવિધ મહિનયના નાશથી સત્ય પ્રતીતિવંત, એ તથા કાલાદિવિકલપણાની બાધાએ અતિચારાદિક દેષને જાણે તો ખરો, પણ તથા પ્રકારે લાભના એવા અતિચારાદિક દોષને ટાળી શકે નહિ એ જે પુરુષ તેને યથા યોગ્ય ગુણ ટાણે વર્તતાં, શાસ્ત્ર રોગ હોય છે. - ૩ શાસ્ત્રમાં દેખાડેલા જે ઉપય તેનું અતિક્રમણ કરીને શક્તિના અધિકપણાથી ધર્મવ્યાપારયોગ આદરે, તે સામર્થ્ય યોગ જાણવો. સિદ્ધિ પદ પ્રાપ્તિનાં વિશેષણ આમાં બહુ છે. સામર્થ્યગથી સર્વજ્ઞ પદપ્રાપ્તિ; સિદ્ધિપદ સીખ્યપ્રાપ્તિ, કલપ્રવચન પરિજ્ઞાાપ્તિ, થાય છે. ઈત્યાદિ સર્વનો સાક્ષાત્ લાભકારી, એ ત્રીજે યોગ જાણો. એ ત્રણ અને વિચાર ગષ્ટિ સમુચ્ચય ગ્રંથથી વિશેષ પ્રકારે જાણ. रहे यथावल योगमें गहै सकल नय सार ॥ भाव जैनता सो लहै चहै न मिथ्या चार ॥ ९४ ॥
For Private And Personal Use Only