________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ–મન એક પદાર્થ અવલંબીને જ્યારે અન્ય કંઈ ચિંતવે નહિ, ત્યારે જેમ કાષ્ટ વિનાની અગ્નિ ઉપશમે છે, તેની પિઠે મનપણ ઉપશાંતપણું પામે છે. વળી શાંત મન થતાં શું થાય છે તે દર્શાવે છે.
शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् ॥ भस्मीभवत्यविद्या मोहध्वांतं विलयमेति ॥ १ ॥ .
અથ–મન આત્મસ્વરૂપમાં શાંત થતાં, સહજ શાંત આત્માની જ્યોતિ પ્રકાશે છે. અને જ્યારે આત્મ જોતિ પ્રગટ થાય છે, ત્યારે અવિવા સબુત થઈ જાય છે, અને મહાલંકાર સમૂલગો નાશ પામે છે. જેને આમસાલાના અનુભવને નિશ્ચય નથી, બાહ્યદશામાં હોણે ક્ષણે ચિત્ત મર્કની પેઠે ભમ્યા કરે છે, તે ચારિત્ર માથી બg છે; તો બાહ્ય કિયાના આચરણથી, ચારિવામિાની છે, તે પણ રાની નથી. માટે સમજવાનું કે મનની સ્થિરતા થતાં, આત્મા જ પરમામરૂપ પ્રકાશે છે. મમ મનનું સ્વરૂપ જાણી નિશ્ચય કર્યો.
ભવ પ્રપંચભૂત જે મન, તેથી બનેલી વાળ, તેની બજ જૂની છે. તો પણ તેમાં રાચી રહેનારા અને છે! વખત સુધી તે તેથી સુખ લાગે છે. પણ અંતે પૂલની વસ્તુ તે ધૂલરૂપજ થઈ જાય છે. ઘરબાર, સ્ત્રી, પુત્ર, દેલન
For Private And Personal Use Only