________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ) નષ્ટ થવાથી પણ તેવીજ ચેષ્ટાવાળે થયે છું. આત્મામાં પુરૂષલિંગ, આદિ કે સંખ્યા નથી. તેનું સ્પષ્ટ કથન કરે છે.
येनात्मनानुभूयेऽहमात्मनैवात्मनाऽत्मनि ॥ मोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा बहुः॥२३॥
અર્થ:–જે આત્માવજ આત્મસ્વરૂપમાં અનુભવાઉછું, તેજ હું આત્મા છું નાન્યતર નથી, નારી નથી, નર નથી, બે નથી, અને હું બહુ નથી.
વિવેચન –જે ચિતન્ય સ્વરૂપથી, આત્મામાં સ્વસંવેદન સ્વભાવવડે, અનુભવાઉ છું, તેજ હું આત્મા છું, હું નપુંસક, સ્ત્રી, કે પુરૂષરૂપે નથી, તેમજ એક, બે કે બહુ પણ નથી નપુસકાદિ ધર્મ કર્મ જનિત છે અને હું આ ત્માતો સ્વભાવે શુદ્ધ કર્મ રહીત નિર્મલ છું, તે તે નપુંસકાદિરૂપ હું કેમ પિતાને માનું અર્થાત્ અન્યમાં સ્વબુદ્ધિ કેમ ધારણ કરૂ, બાહ્ય નપુંસકાદિ સ્વરૂપથી હું સદા ત્યારે છું, તે પુરૂષ, સ્ત્રી આદિને અધ્યાસ ધારણ કરી, હું પુરૂષ, હું સ્ત્રી, એમ અહંવૃત્તિ આજ પર્યત ધારણ કરી તે મિથ્યા જાણવી. એમ હવે નિશ્ચય થયે
यदभावे सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः ॥ अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहम् ॥ २४ ॥ અથર–જેના અભાવે હું સૂતો હતો, અને જેના
For Private And Personal Use Only