________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯ )
છે, અને જયારે અનુભવજ્ઞાનથી આત્માના નિર્ધાર થાય છે; ત્યારે આત્માને અપૂર્વ અલાકીક શુદ્ધાનંદ પ્રગટે છે. સ હુજાન'દની ખુમારી જુદાજ પ્રકારની છે. તે ખુમારી પ્રાપ્ત થતાં આનંદ આનંદ છવાઈ જાય છે. એવે આનંદ કાઈ પણ ઠેકાણે મળતા નથી. એવા પ્રકારના આનંદનું કઈ હાટ પણ નથી કે ત્યાંથી વેચાતા લાવીએ. જ્યારે પોતાના સ્વરૂપમાં આવીએ, અને સમતા સંગે ખેલીએ, ત્યારે એવા આનંદ પ્રગટે છે. વળી એવા સહુજાનદ કંઇ વાટમાં કે ઘાટમાં મળતા નથી. વળી એવા પ્રકારના આનંદ કઈ વિષય સુખ ભાગવતાં મળતા નથી. ચાસ· ઇંદ્ર જે ભૂતકાળમાં થઇ ગયા, હાલ વર્તે છે, અને ભૂતકાળમાં થશે, એમ ત્રણકાળના દેવનાઓ, તથા ત્રણકાળના ચક્રવતિ અને વાસુદેવાઢિ રાજાઓને વિષયાક્રિક સુખ ભાગવતાં, જે કંઈ ાનંદ મળે છે, તે સવ આનંદ ભેગા કરીએ, અને એક તરફ આવી રીતે આત્માનુભવથી પ્રગટેલે જે આનંદ તેની આગળ ઇંદ્રાદ્દિકના આન મ્રુતે સ્વયં ભુરમણ સમુદ્રની આગળ એક જળનું બિંદુ તેની બરાબર નથી, માટે આત્માને આનંદ અનુપમેય છે. વળી આધ્યાવસ્થામાં, રમત ગમતમાં જે આનંદ મળે છે, તેપણ આત્માના આનંદની આગળ કંઈ હિંસાખમાં નથી. વળી એવા પ્રકારના આનંદ તે અજ્ઞાન ભક્તિથી પણ મળતા નથી. વળી આત્માનુભવથી પ્રગ
For Private And Personal Use Only