________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૨ )
પ્રત્યેક ઇંદ્રિયા પાત પેાતાના કામથી રહીત થાય છે. તેથી તેમાં આત્મા નથી. જે શરીરમાં આત્મા છે, ત્યાં ઇંદ્રિયા દ્વારા તથા શરીર દ્વારા સુખ દુઃખની ચેષ્ટા થાય છે. માટે ઇંદ્રિયા તથા શરીરની સુખ દુ:ખાદિ ચેષ્ટાથી શરીરમાં આત્માને સિદ્ધ કર્યાં, માટે તે અનુમાન પ્રમાણુ સમજવુ. તથા દેવલાક, નરક નિાદ વિગેરેના વિચાર સૂત્ર સિદ્ધાંતથી જાણીએ છીએ. તે આગમ પ્રમાણ જાણવુ. તેમ કેાઇ વસ્તુની ઉપમા આપીને વસ્તુને એળખાવવી તે ઉપ માન પ્રમાણ જાણવુ'.
એ પૂર્વોક્ત પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણુ, આ ગમ પ્રમાણ, ઉપમા પ્રમાણ, એ ચાર પ્રમાણથી આત્માને જાણે એટલે મતિ જ્ઞાની, અને શ્રુત જ્ઞાની એવા ભવ્ય આ ત્માથી જીવ પાતે આત્માને જાણવાની ઈચ્છાવાળા થયે છતા વિચારે કે હું શી રીતે આત્માને જાણુ. તથા તેના નિર્ધાર કરૂ પ્રથમ એમ વિચારતા વિચારે કે શરીરમાં ર હેલા અરૂપી આત્માને કાઇએ પ્રત્યક્ષ પણે દેખ્યા છે. તા કહે હા કૈવળી ભગવતે પ્રત્યક્ષ પણે આત્માને જાણ્યા છે. તથા દેખ્યા છે. હાલ મને કેવળ જ્ઞાન નથી. તે પણ કે વળી એ આત્માને પ્રત્યક્ષ જાણ્યા. દીઠા માટે આત્માની સિદ્ધિમાં પ્રત્યક્ષ પ્રમાણ મને પરાક્ષ પણે જાણવા તથા શ્રદ્ધા કરવા માટે કારણી ભૂત થયું. તેમ મને અનુમાન
For Private And Personal Use Only