________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૧) વર્ગનું પ્રત્યક્ષ જાણે, માટે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બે જ્ઞાન દેશપ્રત્યક્ષ છે, માટે પ્રમાણમાં પણ તે દેશ પ્રત્યક્ષ પ્રમાણ સમજવાં. અરે કેવળજ્ઞાન સર્વપ્રત્યક્ષ પ્રમાણ સમજવું.
પક્ષ પ્રમાણના ત્રણ ભેદ છે. અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ, અને ઉપમાન પ્રમાણુ.
ઇયિ દ્વારા કોઈ પણ ચિન્હ, નિશાન દેખીને જે જ્ઞાન થાય તે અનુમાન જાણવું. જેમ ધૂમાડો દેખીને અને નુમાન થાય કે અમુક ઘરમાં અગ્નિ છે. તથા પિતે નદીના કાંઠે વસે છે. પોતાના દેશમાં વર્ષા થઈ નથી. અને એવા માં ધમધોકાર નદીમાં પાણીનું પૂર આવ્યું દેખીને અનુમાન થાય કે અમુક દેશમાં મેઘ વૃષ્ટિ થઈ છે. જે તે દેશમાં મેઘ વૃષ્ટિ થઈ ના હાયતે નદીમાં પાણીનું પૂર આવે નહીં. પ્રત્યક્ષ આંખથી પાણીનું પૂર દેખાય છે. માટે અવશ્ય તે દેશમાં વૃદ્ધિ થઈ છે. એવું જે જ્ઞાન થાય છે. તે અનુમાન પ્રમાણથી સમજવું. તેમ દરેક શરીરમાં આ માઓ રહેલા છે, તે અનુમાનથી જણાય છે. જેમ ઇંદ્રિ
થી સુખ દુઃખની ચેષ્ટા કરનાર આત્મા શરીરમાં છે. જ્યાં સુધી આત્મા શરીરમાં છે ત્યાં સુધી ઇંદ્ધિ દ્વારા સુખ દુઃખની ચેષ્ટા થાય છે. મૃતક શરીરમાં ઇંદ્રિય વા શરીર દ્વારા સુખ દુઃખની ચેષ્ટા થતી નથી. વા મૃતક શરીરમાં
For Private And Personal Use Only