________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬૬) મનમાં ધારેલી સ્ત્રીના જ વિચારે રમ્યા કરે છે. સારમાં સાર તે સ્ત્રીને ગણે છે. તેના માટે તન ધન ખુરબાન કરે છે. ગમે તે ઠેકાણે હોય, ખાતે પીતે હોય, વાત કરતે હોય, કોઈ પણ કામ કાજ કરતે હોય તે પણ તે પુરૂષની સુરતા કામના વિષયમાં કામીનીના ઉપરજ લાગ્યું રહ્યું હોય છે તેમ તમે પણ સારમાં સાર આત્માને ગણી, પ્રાધ્યમાં પ્રાપ્ય ગણી, આદેયમાં આદેય ગણું તે આત્મામાં સુરતા લગાડો. વળી વારંવાર આત્મધર્મને મર્યા કરે, વળી આત્માથી પુરૂને હિત શિક્ષા કે આ જગતમાં સર્વ પ્રકારની પિલીક વસ્તુઓને ક્ષણીક અસત્ય ગણી સત્ય પણું આત્મામાં ધારણ કરે. તન ધન પણ આત્મધર્મની પ્રાપ્તિ અર્થે ખુરબાન કરે. વારંવાર આત્મધર્મના ધ્યાનમાં પ્રવર્તન કરો. જેમ તે કામી પુરૂષની સુરતા કામીની ઉપર અંદરથી લાગી. રહેલી હોય છે. તેમ તમે પણ આમ સ્વરુપ ઉપર ફ રતાં હતાં સુરતાથી રાખ્યા કરે, કામી પુરૂષની સ્ત્રીના ઉપર જે સુરતા છે તે મુરતાથી તેને વાસ્તવિક સુખ લાભ મળતો નથી. અને સાત ધાતુથી ભરપુર વિઝાની. કોથળી એવી અપવિત્ર સ્ત્રીના ઉપર રાગ કરે તેથી કમ બંધન થાય છે અને તે કર્મ બંધનથી જન્મ જરા મરણનાં દુખે પ્રાપ્ત થાય છે. આત્માના ઉપર
For Private And Personal Use Only