________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૭) વણિદ્ધિ નનિય ઘટ, સદા હૃઢત ન! શી દે છે जश कहे शांत सुधारस चाख्यो, पूरण ब्रह्म अभ्यासी हो ६ यत्रैवाहितधीः पुंसः श्रद्धा तस्मानिवर्तते ।। यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः ॥ ९६ ।।
વિવેચન –જે વિષયમાં મનુષ્યની બુદ્ધિ ન ચડે તે વિષયમાં તેની શ્રદ્ધા થતી નથી. એટલે તેથી બુદ્ધિ પાછી ફરે છે, એમ જ્યારે થાય ત્યારે તે વિષયમાં ચિત્તને લય શી રીતે થાય; અર્થાત્ થાય નહિ. પરસ્વભાવમાં આમાની તેવા પ્રકારની બુદ્ધિ થતાં તેમાં ચિત્ત લાગતું નથી. જ્યાં ચિત્તનો લય થાય છે, એવું જે દયેય તે ભિન્ન હોય, અથવા અભિન્ન હોય, ત્યાં ભિન્ન એવા દયેયનું ધ્યાન કરવાથી થતા ફળને બતાવે છે –
भिन्नात्मानमुपास्यान्मा परो भवति तादृशः ॥ वर्तिीपं यथोपास्य भिन्ना भवति तादृशी ॥ १७ ॥ सेवत पर परमातमा लह भविक तस रूप ॥ वतियां सेवत ज्योतित होवत ज्योति सरूप ॥ ८१ ॥
વિવેચનઃ ભિન્નમા એટલે પિતાના આત્માથી ભિન્ન એવા અરિહંત, સિદ્ધ રૂપ આત્માની ઉપાસના કરવાથી, આરાધક પુરૂષ પણ પરમાત્મા થાય છે. તે ઉપર દ્રષ્ટાંત બતાવે છે. જેમ દીપથી ભિન્ન એવી જે વાટ, તે
For Private And Personal Use Only