________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રપ) देहे स्वबुद्धिरात्मानं युनत्तयेतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥ १३ ॥
અર્થ –દેહમાં આત્મબુદ્ધિ થવાથી દેહ સાથેજ રોગ રહે છે. અને આત્મામાં આત્મ બુદ્ધિથી દેહ વિયોગ થાય છે
ભાવાર્થ-–અનાદિકાળથી બહિરાત્માને દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ થાય છે. અને તે આત્માને પરમાનંદ નહિ પામવા દેતાં દેહમાંજ બાંધી રાખે છે અર્થાત્ દીર્ઘ સંસાર તાપમાં પાડે છે, આત્માને જડ જે રાખે છે. જેને આત્મા માંજ આત્મ બુદ્ધિ છે એ અંતરાત્મા પોતે પુદ્ગલના સંગથી મુક્ત થાય છે અને પરમાત્મારૂપ બને છે.
देहेप्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ १४ ॥
અર્થ –દેહમાં આત્મધી થતાં પુત્ર ભાર્યાદિકની કલ્પનાઓ થઈ અને પિતાની સંપત્તિ તેથી મનાઈ હા ઈતિ બેદે આવી બ્રાંતિથી જગતું હણાયું. - વિવેચન--અજ્ઞાની જીવને દેહમાં આત્મ બુદ્ધિની બ્રાંતિ થતાં આ મારો પુત્ર, આ મારી પ્રાણુપ્રિયા સ્ત્રી આ મારી માતા આ મારા પિતા, આ મારૂ ઘર આ મારૂ રાજ્ય આ મારૂ ક્ષેત્ર આ માર બાગ એવી અહંવૃત્તિની ક૯૫
For Private And Personal Use Only