________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભઅજ્ઞાનથી થતું દુઃખ, આત્મજ્ઞાન થવાથી, નાશ પામે છે, એમ શુદ્ધ દ્રઢ શ્રદ્ધા કરવી.
रज्जु अविद्या जनित अहि मिटे रज्जुके ज्ञान ।। आतम ज्ञाने त्युं मिटै भाव अबोध निदान ॥ ३४ ॥ धर्म अरूपी द्रव्यके नहि रूपी परहेत ।। अपरम गुन राचै नहीं यूं ज्ञानी मति देत ॥ ३५ ॥ नैगमनयकी कल्पना अपरम भाव विशेष ॥ परमभावमें मगनता अतिविशुद्ध नय रेख ।। ३६ ॥
વિવેચન --અંધકારમાં દૂરથી જોતાં, દોરડી સર્પના જેવી ભાગી; અને મનમાં જાણ્યું કે અરે આતો સર્પ છે, એમ નિશ્ચય કરી, મનમાં ભય પામે. પણ મનમાં વિચાર થયો કે આ જે સર્પ હોય તે, હાલવો જોઈએ, અને આતે. સ્થિર લાગે છે, માટે આ દેરડી છે કે સર્પ છે વળી છેક પાસે ગયે, પણ સ્થિર જેવું ભાયું. અંતે તપાસ કરી જોયું તે દોરડી (રજા) લાગી ત્યારે સમજવાનું કે પ્રથમ દોરડીમાં સર્ષ બુદ્ધિ હતી. પણ દોરડીનું બરાબર જ્ઞાન થવાથી સર્ષ બુદ્ધિ નાશ પામી, તેમ દેહાદિકમાં અવિદ્યા વેગે આત્મબુદ્ધિની ભ્રાંતિ થઈ છે. પણ જ્યારે આત્મજ્ઞાનને નિર્ધાર થાય, ત્યારે દેહાદિકમાંથી આપોઆપ આત્મ બુદ્ધિની ભ્રાંતિ ટળે છે, અને આત્મા આત્મસ્વરૂપે પ્રકાશે
For Private And Personal Use Only