________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૧ ) બુદ્ધિ થકી છેડવી, તે કરતાં ઉત્તમ કાયમાં પ્રેમ જોડવે; જેથી પૂર્વ પ્રેમ નાશ પામે છે. - વિવેચન –પિતાની કે પારકી જે કાયા તે ઉપર મુનિને પ્રેમ હોય, ત્યાંથી દેહી એટલે આત્માને વિવેક જ્ઞાને કરી છે, પછી તે કાયા કરતાં ઉત્તમ કાયા એટલે ચિદાનંદ યુક્ત આત્મારૂપી કાયા તે ઉપર પ્રેમ લગાડ, તેપણ અંતર દ્રષ્ટિથી પ્રમ આત્મા રૂપી કાયામાં લગાડે એમ થવાથી પૂર્વને જે કાયસ્નેહ તે દૂર થાય છે.
आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात् प्रशाम्यति । नायतास्तत्र निर्वान्ति कृत्वाऽपि परमं तपः॥ ४१ ।।
અર્થ-આત્મવિશ્વમજન્ય જે દુઃખ તે આત્મ જ્ઞાનથી નાશ પામે છે. પરમતપ કરીને પણ અયત્નપર જે છે તે મુકિત પામતો નથી. - વિવેચન-શરીર, મન, વાણીમાં આત્મ બુદ્ધિથી ઉત્પન્ન થએલ વિભ્રમ, અને વિશ્વમથી ઉત્પન્ન થએલ અનેક પ્રકારનું દુઃખ, તે આત્મજ્ઞાનથી નાશ પામે છે. આત્મજ્ઞાન અર્થે યત્ન નહિ કરનારાઓ ઘર મહાકાલેશ કારક તપ કરીને પણ મુકિનપદને પામના નથી. શ્રીયશોવિજયજી ઉપાધ્યાય
आतम अज्ञान करी जे भव दुःख लहीए । आतम ज्ञाने ते टळे एम मन सदहीए आतम० ॥ १ ॥
For Private And Personal Use Only