________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ ) કહ્યું છે કે,
चित्तमेवहि संसारो रागादिक्लेशवासितम् ॥ तथैव तैर्विनिर्मुक्तं भवांत इति कथ्यते ॥१॥
અથ સુગમ છે મનમાંથી દેશે દૂર કરી, મન નિર્મલ કરવું. સ્વસ્વરૂપમાં લય પામેલું તત્ત્વ પરમાત્મ તત્વને પ્રકાશ કરે છે, માટે ભવ્યજીવોએ સર્વ વિજેમાંથી મનને ખેંચી એક આત્મામાં સ્થિર કરવું. "यदा मोहात् प्रजायते रागद्वेषो तपस्विनः ॥ नदैवभावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥ ३९ ।।
અર્થ-જ્યારે તપસ્વિને મેહથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે સ્થિર એવા આત્માને ભાવે, તેથી ક્ષણમાત્રમાં રાગ દ્વેષ ઉપશમે છે.
વિવેચન –મેહનીય કર્મોદયથી, જ્યારે તપસ્વિને આ મામાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય, ત્યારે બાહ્ય વિષયથી વ્યા વૃત્ત કરેલા આત્માના સ્વરૂપની ભાવના કરવી; જેથી ક્ષણ વારમાં જ રાગ દ્વેષાદિની નિવૃત્તિ થઈ જાય છે.
यत्र काये मुनेः प्रेम ततः प्रचाव्य देहिनम् ॥ बुद्धया तदुत्तमे काये योजयेत्प्रेम नश्यति ॥ ४० ॥ અર્થ –જે કાયમાં મુનિને પ્રેમ હોય, ત્યાંથી દેહીને
For Private And Personal Use Only