________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) રહેવાની જગા આપે નહીં. જે તે મનમદિરમાં ખરાબ વિચારોએ પ્રવેશ કર્યો તે આખા મનમંદિરને ખરાબ કરી નાંખવાના, અને તેથી મનમંદિરમાં આત્મરૂપી પરમેશ્વર બીરાજમાન થશે નહીં. એ ખરાબ વિચારોથી મનમન્દિર રમપવિત્ર થઈ જશે. નકકી આ વાત ખરી સમજજે હે. માટે ખરાબ વિચાર આવતાં તુરત તેને રેવા, અને સારા વિચાર કરવા. અગર સારા અધ્યાત્મ પુસ્તકે વાંચવા બેસી જવું. વા ખરાબ વિચારો એક પછી એક પ્રસંગવશાતુ જોરથી મનમાં પિસવા આવે અને તે તેમ કયાં ખસે નહીં તે તમે ઉચ સ્વરેથી સારા સારા વૈરાગ્યકારક પદો, ભજને, સ્તવને ગાજે અને તે સ્થાન બદલજે એટલે ખરાબ વિચારનું જોર ચાલશે નહીં, અને પિતાની મેળે વિદાય થશે એટલે તમારું મનમન્દિર - વિત્ર રહેશે, અને આત્માના વિચારો કરવાથી તુરત તમને આનન્દ શાતિસુખ મળશે. અને તમારે આત્મા નવિન કથા મલીન થશે નહીં. આનું બહુ મનન કરજે, અને પ્રત્યેક કણ આ પ્રમાણે વર્તવાની ટેવ પાડવાથી તે મારે આત્મા સહેજે ઉત્તમગુણવાળે થશે, અને તમે મોક્ષસુખ પ્રગટાવશે. એમ તમને વિશ્વાસ આવશે.
તમે દુઃખી છે તે તેમાં અન્ય કોઈને જરા પણ દેષ નથી. તમે પિતેજ તેવા દુઃખના વિચારે તેવી તમારી
For Private And Personal Use Only