________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) નહીં ત્યાં આ પ્રમાણે મૂર્તિના સામું જોઈ પ્રભુ સ્વરૂપ મૂર્તિને ધારી એકી નજરે હાલ્યા ચાલ્યા વિના જોઈ રહેવું. પ્રભુનો એટલે તીર્થંકરની કોઈ પણ નાની વા મટી છબીના ઉપર પણ વૃત્તિ સ્થિર થવા ત્રાટક કરે. અને પરમાત્માના ગુણેનું સ્મરણ કરવું. ત્યારે શું તમે મૂર્તિને પણ માનનારા છે ? હા. અવશ્યજ. પરમાત્મા તીર્થંકરના સ્વરૂપને બંધ થવા મૂર્તિપૂજા એક દ્વાર છે. અને તેથી તે દેષ રૂપ નથી પણ ગુણ રૂપ છે. જેઓ મૂર્તિપૂજાનું ખંડન કરે છે તેએ. આમેન્નતિના શિખર ઉપર જવાનાં નીચેનાં પગ થીયાને તેડીનાંખી અ૫ સામર્થ્યવાળા મનુને શિખર ઉપર આવવાના સંભોને નાશ કરી નાંખે છે–આશ્ચર્ય જેવું એ છે કે-મૂર્તિ પૂજાનું ખંડન કરનારા પતિજ નિરાકાર પરમાત્માનું ધ્યાન ચિંતવન કરી શકવા સમર્થ હતઃ નથી, જે તે પ્રમાણીકપણે પિતાનું અંત:કરણ તપાસી જુએ તે તેમને સ્પણ ભાન થયા વિના રહે તેમ નથી કે તેમની વૃત્તિ યાન કાળે નિરાકાર પરમામાના સ્વરૂપ સાથે લગાર પણ સંબંધવાળી થયેલી હોતી નથી તેએ. ધાન કરે છે ત્યારે તેઓના અંતઃકરણમાં જે સં ક૯પ વિકલ્પના તેફાને ચાલતાં હોય છે તેજ દર્શાવી આપે છે કે-ધ્યાનના કમથી ધ્યાન કમ સિદ્ધ કર્યા વિના એકદમ નિરાકારનું ધ્યાન કરવાને કુદકા મારવાથી તે
For Private And Personal Use Only