________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૪) રહીત નિવારણ કેવલજ્ઞાન આત્મામાં પ્રાપ્ત કરી શકીએ. તમારે સંપૂર્ણ કેવલજ્ઞાન જોઈતું હોય તે જ્ઞાનાવરણને દૂર કરવા પ્રયત્ન સેવ્યા કરે. તમે જ્યાં સુધી તમારૂ કાર્ય સિદ્ધ કર્યું નથી ત્યાં સુધી ગુરૂ આજ્ઞાએ આ સર્વ પ્રયત્ન સેવ્યા કરજે. નકકી તમે વિજયના ડંકા વગાડશે. સુગુરૂભગવાનની આજ્ઞા પ્રમાણે અને તેમની સ્તુતિ દ્વારા આ કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી તમારામાં ગુરૂની કૃપાથી અને પૂર્વશક્તિ પ્રગટશે. હવે મૂળ વિષય ઉપર આપણ વિચાર સંબંધીની શક્તિ તપાસીએ છીએ. હવે તમે સમજ્યા હશે કે તમે જ્યારથી સમજણા થયા તે પહેલાં કેવા વિચારો સેવ્યા કરતા કરતા હતા. આજ સુધી તેવા ખરાબ વિચારે સેવ્યા તેનું ફળ શું તમને નહીં મળે ત્યારે હવે શું કરવું પશ્ચાતાપ કરે. અરિહંત, સિદ્ધ, ગુરૂ, આત્માની સાક્ષીએ માફ માગે ક્ષમા માગો ખરાબ વિચાર નહી કરવાની મનમાં દ્રઢ પ્રતિજ્ઞા કરે આજ સુધીમાં તમે કેવી ઉધી બાજી રમી છે. ભાઈ હવે વાત કરીને બેસી રહેવાનું નથી તમે હવે સમજે કે-નજરમાં આવે તેવા વિચાર કરવાથી પિતાની કેટલી હાનિ થાય છે; રાગના વિ ચારે, દ્રષના વિચારે, કપટના વિચારે, લેભના વિચારો, અદેખાઈના વિચારે, હિંસાના વિચારે, અસત્યના વિચાર, પરસ્ત્રી સેવ્યાના વિચારો, પારકી નિંદાના વિચારે. વિશ્વા
For Private And Personal Use Only