________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૭) મમતાના ગે એક બીજાનું ખંડન કરતા તથા આત્મસ્વરૂપના અજ્ઞાન એવા કલેશને પામે છે. અને તત્વજ્ઞાન થકી ઉત્પન્ન થયેલા વિવેક વડે: જેણે સ્વપરની વહેંચણ કરી આત્મસ્વરૂપનું જ્ઞાન મેળવ્યું છે, યથાર્થ પણે અધ્યાતેમ શાસ્ત્રનું અનુભવ પૂર્વક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા અને યાત્મ શાસ્ત્ર વેત્તા ખરેખર સત્ય સુખના ભોક્તા બને છે. જેમ ચંદનના ભારને રાસભ ઉપાડી કલેશ પામે, પણ ચંદન નો ભંગ ભાગ્યવંત પામે એમ અધ્યાત્મ શાસ્ત્રની તથા અધ્યાત્મ જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવી વળી શ્રી યશોવિ જયજી ઉપાધ્યાયજી અધ્યાત્મ શાસ્ત્રને વિશેષ મહિમા સ્તવતા કહે છે કે ----
. धनिर्ना पुत्रदारादि, यथा संसारवृद्धये; तथा पांडित्यप्तानां शास्त्रमध्यात्मवर्जितं. ॥१॥ अध्येतव्यं तदन्यात्म शास्त्रं भाव्यं पुनःपुनः अनुष्टेय स्तदर्थश्च, देयो योग्यस्य कस्यचित् . ॥ २ ॥
ભાવાર્થ –ધનવંત ગૃહસ્થને જેમ પુત્ર સ્ત્રી પરિવારાદિક સંસારની વૃદ્ધિ માટે થાય છે, તેમ અધ્યાત્મ શાસ્ત્ર જ્ઞાન વજીત અભિમાની પંડિતેને વ્યાકરણ, ન્યાદક શાસ્ત્રાભ્યાસ પણ સંસારની વૃદ્ધી અર્થે છે. તે
For Private And Personal Use Only